________________
ઈસપ
.
. - -
૧૯
માઈકેલ એ જેલોને સફેદ આરસ બહુ ગમતો હશે. તેથી જ તેણે સફેદ આરસમાંથી જિસસની મૂર્તિ કોતરી કાઢી છે. બીજા કોઈ માણસે એવી સુંદર મૂર્તિઓ ઘડી નથી. એટલે માઈકલ ઍજે વિષે સુંદર વાર્તા રચવાનું સ્ટોન માટે મુશ્કેલ હોવું જ ન જોઈએ. પરંતુ તે ચૂકી એટલા માટે ગયો કે, તે પોતાનું જ અનુકરણ કરવા બેસી ગયો. જો પોતાના પહેલા પુસ્તકની વાત તે ભૂલી ગયા હોત, તો આપણને બીજી “લસ્ટ ફૉર લાઈફ’ નવલકથા મળી હોત.
७४ 244 – AESOP
ચેથી બેઠકના આઠમા પુસ્તક તરીકે રજનીશજીએ “ધ ફેબલ્સ ઑફ ઇસપ” (“ઇસપની કહાણીઓ’ પુસ્તક રજૂ કર્યું. તેમણે ઉમેર્યું કે, ઈસપ એ કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી. તે નામનો કોઈ માણસ અસ્તિત્વમાં જ ન હતો. બુદ્ધ એ બધી વાર્તાઓ પિતાના ધર્મોપદેશમાં વાપરી છે. અને સિકંદર (Alexander) જ્યારે ભારત ઉપર ચડાઈ કરવા આવ્યો ત્યારે પોતાની સાથે તે બધી વાર્તાઓ પશ્ચિમના દેશમાં લઈ ગયો. અલબત્ત તે વાતમાં ઘણું બદલાઈ ગયું છે – બુદ્ધનું નામ પણ!
બદ્ધ બોધિસવ પણ કહેવાતા, બુદ્ધ પોતે જ કહ્યું છે કે, બુદ્ધો બે પ્રકારના હોય છે : એક તો “અહં', જે પોતાનું બુદ્ધપણું પ્રાપ્ત કર્યા પછી બીજા કોઈને માર્ગદર્શન કરવાની પંચાતમાં પડતા નથી. અને બીજા “બોધિસવ’જે બુદ્ધપણું પ્રાપ્ત કર્યા પછી બીજાઓને તેમના સાધના-માર્ગમાં મદદ કરવા સખતમાં સખત પ્રયત્ન કરે છે. અલેકઝાન્ડર “બોધિસત્વ' શબ્દને “બધિસત’ તરીકે પોતાની સાથે લઈ ગયો. તે શબ્દ પછી “જોસેફસ’ (Josephus) બન્યો અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org