________________
પૂબર
માર્ટિન બૂબરની બીજી ચોપડી છે "I and Thou” (“હું અને તું'). તે તેનું સૌથી વધુ પ્રખ્યાત પુસ્તક છે. તે પુસ્તક માટે તેને નોબેલ પારિતોષિક મળ્યું હતું. મને માફ કરજે, પણ હું તે પુસ્તક સાથે સંપૂર્ણપણે અસહમત છું. હું તેને મારી યાદીમાં સામેલ કરું છું કારણ કે તે અતિ સુંદર પુસ્તક છે – અંતરના ઊંડાણથી, સદૂભાવપૂર્વક તથા કલામય ૧૮ રીતે લખાયેલું. છતાં તેમાં “આત્મા’ (soul)૧૮ નથી. તેનું કારણ એ છે કે, બૂબરમાં પોતાનામાં જ
આત્મા' નહતો. પછી તે બિચારો પોતાની ગમે તેવી કોષ્ઠી” કૃતિમાં પણ આત્મા શી રીતે લાવી શકે?
I and Thou' પુસ્તકનો યૂ- યહૂદી – લેકો બહુ આદર કરે છે. કારણ કે તેઓ એમ માને છે કે તે પુસ્તકમાં તેમના ધર્મનું નિરૂપણ કર્યું છે. પરંતુ તે પુસ્તક કેઈ ધર્મનું નિરૂપણ કરતું નથી – નહીં ન્યૂ ધર્મ કે ન હિંદુ ધર્મનું. તેમાં તે માર્ટિન બૂબર નામના માણસના અજ્ઞાનનું નિરૂપણ છે! પરંતુ એ માણસ મોટો કલાકાર, મહા-પ્રજ્ઞ (genius) પુરુષ હતો. અને કોઈ મહાપ્રજ્ઞ પુરુષ પિતે જે વિશે કંઈ ન જાણતો હોય તે વિશે પણ લખવા તત્પર થાય, ત્યારે તે પણ એક કોષ્ઠ કૃતિ જ બની રહે.
“I and Thou' પુસ્તકનું મંડાણ કે તેનો પાયો જ ખોટો છે. બ્યુબર કહે છે કે તે પુસ્તકમાં તેણે ઈશ્વર અને માનવ વચ્ચેને વાર્તાલાપ નિરૂપ્યો છેએ તે નરી બેવકૂફી જ છે, માનવ અને ઈશ્વર વચ્ચે વાતચીત સંભવી શકે જ નહિ. માત્ર ચુપકીદી કે નીરવતા
90. profundity and sincerity. 26. artistically. ૧૯ તત્વદર્શન અર્થ સમજવો. - સં. ૨૦. masterpiece.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org