________________
ભારતની યોગવિદ્યા અને જીવનમાં ધર્મ યોગવિષયક વિવિધ સાહિત્ય વડે લોકોની રુચિ એટલી તો પરિમાર્જિત થઈ ગઈ હતી કે તાન્ટિક સંપ્રદાયવાળાઓએ પણ તન્નગ્રન્થોમાં યોગને સ્થાન આપ્યું, તે એટલે સુધી કે યોગ તન્નનું એક ખાસું અંગ બની ગયો. અનેક તાન્ટિક ગ્રન્થોમાં યોગની ચર્ચા છે, પરંતુ તે બધામાં મહાનિર્વાણતત્ર, પચ્ચક્રનિરૂપણ આદિ મુખ્ય છે."
જ્યારે નદીમાં પૂર આવે છે ત્યારે તે ચારે તરફ વહેવા લાગે છે. યોગની પણ આવી જ દશા થઈ અને તે આસન, મુદ્રા, પ્રાણાયામ આદિ બાહ્ય અંગોમાં પ્રવાહિત થવા લાગ્યો. બાહ્ય અંગોનું ભેદ-પ્રભેદપૂર્વક વર્ણન એટલું તો અધિક કરવામાં આવ્યું અને તેના ઉપર એટલો તો અધિક ભાર દેવામાં આવ્યો કે તેના કારણે તે યોગની એક અલગ શાખા જ બની ગઈ, જે હઠયોગના નામથી પ્રસિદ્ધ છે.
હઠયોગના અનેક ગ્રન્થોમાં હઠયોગપ્રદીપિકા, શિવસંહિતા, ઘેરંડસંહિતા, ગોરક્ષપદ્ધતિ, ગોરક્ષશતક આદિ ગ્રન્થો પ્રસિદ્ધ છે. આ ગ્રન્થોમાં આસન, બન્ધ, મુદ્રા, પર્કર્મકુંભક, રેચક, પૂરક આદિ બાહ્ય યોગાંગોનું પેટ ભરી ભરીને વર્ણન કર્યું છે અને ઘેરંડે તો ચોરાસી આસનોને ચોરાસી લાખ સુધી પહોંચાડી દીધાં છે. ૧. જુઓ મહાનિર્વાણતત્ર ત્રીજો અધ્યાય. જુઓ Tantrik Textsમાં છપાયેલ પચ્ચક્રનિરૂપણ –
શક્યું નીવાત્મનોરાહુ યોગવિશારા: | શિવાત્મનોરમેન પ્રતિપત્તિ પરે વિ: | પૃષ્ઠ 2
पत्वभावनां नित्यं जीवात्मपरमात्मनोः । સમધ-દુર્મુન: પ્રોટીફન્નક્ષણમ્ II પૃષ્ઠ ૯૧ यदत्र नात्र निर्भासः स्तिमितोदधिवत् स्मृतम् । સ્વપશૂન્ય યત્ ધ્યાન તત્સમાધવધીતે || પૃષ્ઠ ૯૦ त्रिकोणं तस्यान्तः स्फुरति च सततं विद्युदाकाररूपं । तदन्तः शून्यं तत् सकलसुरगणैः सेवितं चातिगुप्तम् ॥ पृष्ठ ६० બહારના વિદીયો : સુસંવૃતા ધર્મવિદ્રાં તુ ય | પૃષ્ઠ ૬૧ ध्यै चिन्तायाम् स्मृतो धातुश्चिन्ता तत्त्वेन निश्चला । एतद् ध्यानमिह प्रोक्तं सगुणं निर्गुणं द्विधा । સTM વમેન નિri વતં તથા | પૃષ્ઠ ૧૩૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org