________________
૪૩
યોગવિદ્યા જો ઈએ કે ઋગ્વદમાં જે પરમાત્મચિન્તન અંકુરરૂપે પ્રગટી રહ્યું હતું તે જ ઉપનિષદોમાં પલ્લવિત પુષ્પિત થઈને અનેક શાખાપ્રશાખાઓ સાથે ફલાવસ્થાન પામ્યું. તેથી ઉપનિષદકાળમાં યોગમાર્ગનું પુષ્ટરૂપે પ્રાપ્ત થવું સ્વાભાવિક જ છે.
ઉપનિષદોમાં જગત, જીવ અને પરમાત્મા સંબંધી જે તાત્ત્વિક વિચાર છે તેને ભિન્ન ભિન્ન ઋષિઓએ પોતપોતાની દૃષ્ટિએ સૂત્રોમાં ગ્રથિત કર્યા છે અને આ રીતે તે વિચારને દર્શનનું રૂપ મળ્યું. બધા દર્શનકારોનું અન્તિમ ઉદેશ્ય મોક્ષ જ રહ્યું છે, તેથી તેમણે પોતપોતાની દૃષ્ટિએ તત્ત્વવિચાર કર્યા પછી પણ સંસારથી છૂટી મોક્ષ મેળવવાના સાધનોનો નિર્દેશ કર્યો છે. તત્ત્વવિચારણામાં મતભેદ હોઈ શકે, પરંતુ આચરણ એટલે કે ચારિત્ર એક એવી વસ્તુ છે જેમાં બધા વિચારશીલ ચિન્તકો એકમત થઈ જાય છે. ચારિત્ર વિનાનું તત્ત્વજ્ઞાન ઠાલી, બેકાર વાતો છે. ચારિત્ર એ તો યોગનું એટલે કે યોગાંગોનું સંક્ષિપ્ત નામ છે. તેથી જ બધા દર્શનકારોએ પોતપોતાના સૂત્રગ્રન્થોમાં સાધનરૂપે યોગની ઉપયોગિતા અવશ્ય દર્શાવી છે. એટલે સુધી કે ન્યાયદર્શન જે મુખ્યપણે પ્રમાણપદ્ધતિનો જ વિચાર કરે છે તેમાં પણ મહર્ષિ ગૌતમે યોગને સ્થાન આપ્યું છે. મહર્ષિ કણાદે તો પોતાના વૈશેષિક દર્શનમાં યમ, નિયમ,
१. प्रमाणप्रमेयसंशयप्रयोजनदृष्टान्तसिद्धान्तावयवतर्कनिर्णयवादजल्पवितण्डाहेत्वा
માતેચ્છર્તનાતિનિગ્રહસ્થાનોનાં તત્ત્વજ્ઞાનારિયાધામ: | ગૌ સૂ.૧.૧.૧. धर्म विशेषप्रसूताद् द्रव्यगुणकर्म सामान्यविशेषसमवायानां पदार्थानां સાધJવધÍપ્યાં તત્ત્વજ્ઞાનાન્નિશ્રેયસમ્ | વૈ.સૂ. ૧.૧.૪. અથ ત્રિવિધ વીત્યન્તનવૃત્તિરત્યન્તપુરપાર્થ: . સાં.ઇ.૧.૧. पुरुपार्थशून्यानां गुणानां प्रतिप्रसव: कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति ।
યો સૂ.૪.૩૩. નિવૃત્તિ: શબ્દોનાવૃત્તિઃ શબ્દાત્ | બ્રહ્મસૂત્ર ૪.૪.૨૨. સ નજ્ઞાનવરિત્રાળ મોક્ષમ: | તત્ત્વાર્થસૂત્ર ૧.૧ (જૈન દર્શન). બૌદ્ધ દર્શનનું ત્રીજું નિરોધ નામનું આર્યસત્ય જ મોક્ષ છે. समाधिविशेषाभ्यासात् । ४.२.३८. अरण्यगुहापुलिनादिषु योगाभ्यासोपदेशः । ૪. ૨.૪૨. તર્થ યમનિયમાખ્યામભસંસ્કારો યોદવાધ્યત્મિવિષ્ણુપર્ય: | ૪. ૨.૪૬.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org