________________
યોગવિદ્યા માનસિક ભાવોનાં ચિત્રો પણ ઘણી ખૂબીવાળાં મળે છે. તે ઉપરથી એ (ચાલુ) પામનારા દેવો તને નમસ્કાર કરે છે. વૈશ્વાનર અમારું રક્ષણ કરો. અમર્ય
અમારું રક્ષણ કરો. પુરુષસૂક્ત મંડલ ૧૦ સૂ.૯૦ ઋગ્વદ – सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् । स भूमिं विश्वतो वृत्वात्यतिष्ठद्दशाङ्गलम् ॥१॥ पुरुष एवेदं सर्वं यद् भूतं यच्च भव्यम् । उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥२॥ एतावानस्य महिमाऽतो ज्यायांश्च पूरुषः। पादोस्य विश्वा भूतानि त्रिपादस्यामृतं दिवि ।।३।। ભાષાન્તર: (જ) હજાર માથાવાળો, હજાર આંખવાળો, હજાર પગવાળો પુરુષ (છે) તે ભૂમિને ચારે તરફથી ઘેરી વળીને (પણ) દસ આંગળ વધ્યો છે. (૧) પુરુષ જ આ બધું છે–જે ભૂત છે અને જે ભાવિ. તે અમૃતત્વનો ઈશ અન્નથી વધે છે. (૨) આટલો એનો મહિમા–એનાથી પણ તે પુરુષ અધિકતર છે. સકળ ભૂતો તેનો એક પાદ માત્ર છે—તેના અમર ત્રણ પાદો સ્વર્ગમાં છે. (૩) ઋગ્વદ મં.૧૦ સૂ. ૧૨૧ – हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् ।। स दाधार पृथिवीं द्यामुतेमां कस्मै देवाय हविषा विधेम ॥ १ ॥ य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रशिषं यस्य देवाः ।। यस्य च्छायामृतं यस्य मृत्युः कस्मै देवाय हविषा विधेम ॥ २ ॥ ભાષાન્તર : પહેલાં હિરણ્યગર્ભ હતો. તે જ ભૂત માત્રનો પતિ બન્યો હતો. તેણે પૃથ્વી અને આ આકાશને ધારણ કર્યા. કયા દેવને અમે હવિથી પૂજીએ? (૧) જે આત્મા અને બળને દેનારો છે, જેનું વિશ્વ છે, જેના શાસનની દેવો ઉપાસના કરે છે. અમૃત અને મૃત્યુ જેની છાયા છે. કયા દેવને અમે હવિથી પૂજીએ? (૨) ઋગ્વદ મં.૧૦-૧૨૯-૬ તથા ૭ – को अद्धा वेद क इह प्रवोचत कुत आ जाता कुत इयं विसृष्टिः । अर्वाग्देवा अस्य विसर्जनेनाथा को वेद यत आ बभूव ।। इयं विसृष्टिर्यत आ बभूव यदि वा दधे यदि वा न।। यो अस्याध्यक्ष परमे व्योमन्सो अङ्ग वेद यदि वा न वेद ।। ભાષાન્તર – કોણ જાણે છે – કોણ કહી શકે છે કે આ વિવિધ સૃષ્ટિ ક્યાંથી ઉત્પન્ન થઈ ? દેવ એના વિવિધ સર્જન પછી (ઉત્પન્ન થયા) છે. કોણ જાણી શકે છે કે આ ક્યાંથી આવી અને સ્થિતિમાં છે કે નથી. આ વાત પરમ
વ્યોમમાં જે એનો અધ્યક્ષ છે તે જ જાણે – કદાચ તે પણ ન જાણતો હોય. ૪. ઋગ્વદ મં.૧૦ સૂક્ત ૭૧ ૫. ઋગ્વદ મં.૧૦ સૂક્ત ૧૫૧ ૬. ઋગ્વદ મં.૧૦ સૂક્ત ૧૧૭ ૭. ઋગ્વદ મં.૧૦ સૂક્ત ૧૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org