________________
ઈચ્છવા જોગ અભિલાષા
(વૈતાનીય છંદ્ર)
नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुध्धया गिरा । पुलकैर्निचितं कदा वपुः तव नाम ग्रहणे भविष्यति ॥
Jain Education International
નાના
ક્યારે પ્રભુ તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે, ક્યારે પ્રભુ તુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ ગદ્ બને; ક્યારે પ્રભુ તુજ નામ શ્રવણે, દેહ રોમાંચિત બને,
ક્યારે
પ્રભુ મુજ શ્વાસે શ્વાસે, નામ તારું સાંભરે.
૧૩-
સમગ્ર હૃદયના તમામ તાર જેના નામ શ્રવણે કે નામ સ્મરણથી
ઝંકૃત થઇ ઊઠે તે આપણી પ્રિયતમ વ્યક્તિ. આનો અનુભવ ભૌતિક સ્તરે,
દૃશ્ય વ્યક્તિના વિષયે બન્યો છે; બની શકે છે.
આ અનુભવ જો અદશ્ય પરમતત્વ વિષયે અનુભવવો હોય તો
તેની પ્રાર્થના પણ તેને જ કરવી રહી.
विस्तु पार्नु
એ રીતે આ પ્રાર્થના ચૈતન્ય મહાપ્રભુની છે તે આપણી પણ બને. આ પદ્યાનુવાદમાં આ વિચાર સ્પષ્ટ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org