________________
જ્ઞાની થવાની શકતિભા કરવા જતાં જણાય છે; એને કવિશ્રી પૂર્વજન્મનાં સુકૃતના પુણ્ય તરી જાય છે; એ વસ્તુના અનુભવને “કોઈ ઓર મર્મ” કહીને આગળ. પિતાની દશા વર્ણવે છે:--
થોડો વખત ગયા પછી એમાંથી ઓર જ થયું. જે થવાનું. મેં કયું નહોતું; તેમ તે માટે મારા ખ્યાલમાં હોય એવું કાંઈ મારું પ્રયત્ન પણ નહતું; છતાં અચાનક ફેરફાર થયો: કોઈ ઓર અનુભવ થયો, અને જે અનુભવ પ્રાયે શાસ્ત્રમાં લેખિત ન હોય; જડવાદીઓની કલ્પનામાં પણ નથી, તે હતો. તે ક્રમે કરીને વધ્યો; વધીને અંતે. એક “હિ હિ”ને જાપ કરે છે.
છે અને એમ મર્મ પામતાં તે “દુખિયાં મનુષ્યોના પ્રદર્શનમાં શિરેભાગમાં” રહેવાના અનુભવી જીવાત્મા શમ પામે છે – જડવાદમાંથી આત્માને ચેતનવાદ જડી જાય છે, અને તે અંગે તેઓ, ઉપર કહેલી નોંધમાં પોતાની સ્થિતિ આગળ આમ વર્ણવે છે:: “હવે અહીં સમાધાન થઈ જશે. આગળ જે મળ્યાં નહીં હોય, અથવા ભયાદિક હશે, તેથી દુ:ખ હશે તેવું કંઈ નથી; એમ ખચિત સમજજો.” (મીરાંબાઈ, આવી નિષ્ઠા સિદ્ધ થતાં, તેમના એક ભજનમાં. એમ જ કહે છે:- “ફિકર નહીં મુઝે તરનનકી..') * અને આગળ પોતાની પૂર્વોપાર્જિત જમ્મુ-કારણ-રૂપ વાસના વિષે ધતા હોય એમ તે આ નેધમાં આગળના વાક્યમાં કહે છે –
સ્ત્ર સિવાય બીજો કોઈ પદાર્થ ખાસ કરીને મને રોકી શકતે. નથી. બીજાં કોઈ પણ સંસારી સાધને મારી પ્રીતિ મેળવી નથી; તેમ કોઈ ભયે મને બહુલતાએ ઘેર્યો નથી. સ્ત્રીના સંબંધમાં જિજ્ઞાસા ર. છે અને વર્તના એર છે. એક પક્ષે તેનું કેટલોક કાળ સુધી સેવન કરવું સંમત કર્યું છે. તથાપિ ત્યાં સામાન્ય પ્રીતિ-અપ્રીતિ છે. પણ દુ:ખ એ છે કે, જિજ્ઞાસા નથી, છતાં પૂર્વકર્મ કૂ ઘેરે છે.? એટલેથી પતનું નથી; પણ તેને લીધે નહીં ગમતા પદાર્થો જોવા, સંઘ, સ્પર્શલ પદ્ધ અને એ જ કારણ છે. પ્રિયા પર છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org