________________
પરિશિષ્ટ-૨
૨૭૫.
જે દરદ તેમને હતું તે અસહ્ય હતું. પેલું શારીરિક દરદ તા જે એકલું હાત તો જરૂર તે તેને જીતી શકયા હોત. પણ તેમને થયું કે, આવા વિષમ કાળમાં આત્મદર્શન કેમ થઈ શકે? દયાધર્મની એ નિશાની. છે.” (સદર પા. ૭૬-૭)
ઉપરના કથન પરથી આપણે શ્રીમદ્ના જીવનમાં રાજકુમાર સિદ્ધાર્થ – બુદ્ધની ઝળક-ઝાંખી કરી શકીએ છીએ. એમાં નરી જૈન ધર્મી સાધના મનાય છે, તેના કરતાં કાંઈક જુદી છટા છે એમ કહેવાય.. અને ગાંધીજી આ વિષે પણ નીચે પ્રમાણે નોંધે છે કે,
આથી ઘણા શ્રાવકો કહે છે કે, રાજચંદ્રને ધર્મનું ભાન. ન હતું; તે દંભી હતા, અહંકારી હતા. હું પાતે તે જાણું છું – દંભઅહંકારનું તેમનામાં નામ ન હતું.” (સદર પા. ૭૮)
66
......
આમ છતાં, જૈન ધર્મતત્ત્વ વિષે પણ કવિશ્રીનો આદર એવા જ અપૂર્ણ હતા. ગાંધીજી તે અંગે એમ કહે છે કે, કવિશ્રી કહેતા કે,. · જૈન ધર્મ જે શ્રાવકોના હાથમાં ન ગયા
66
વાણિયા
તે જૈન
જોઈને જગત ચકિત થાત. રહ્યા છે. .......” (પા. ૭૮)
હોત તા એનાં તત્ત્વ
ધર્મતત્ત્વોને વગેાવી.
-
આ બધું લાંબાÇ હું, ટૂંકમાં છતાં, એ બતાવવા કરું છું કે,. શ્રીમદ્ રાજચંદ્ર શ્રાવક ધર્મને એવા ઉત્તમ જીવી બતાવ્યા કે, શ્રમણધર્મી સંન્યાસ-દીક્ષા લેવી જ, એવું અનિવાર્ય ન બને. સાચા શ્રાવક ધર્મ પણ, ભાવસંન્યાસ ગીતાકાર જે વર્ણવે છે, અને જેને ગાંધીજીમાનતા હતા, – તે પ્રતિ લઈ ય. કવિશ્રીએ તે ધર્મ આચરી બતાવ્યા,. અને પ્રણાલીગત જૈન-વિચારમાં એક નવું પ્રસ્થાન કર્યું એમ પણ. કદાચ હાય. પણ એ તે જૈન તત્ત્વજ્ઞાનના અધિકારી કે અભ્યાસીએ જોઈને કહેવું ઘટે; મારો તેમાં અનાધિકાર છે. છતાં મને એટલું લાગે છે કે, શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિષે વિચાર જૈન સાંપ્રદાયિકતા. છાડીને થાય તો આપણને સૌને તેમાંથી કીમતી બોધ મળી શકે; તેમને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org