________________
- એ દોષથી રહિત થવું એ જ પરમ જિજ્ઞાસા છે. શુદ્ધ ઉપયોગ”ની છે
પ્તિ થઈ તે પછી તે સમયે સમયે પૂ જત મેહનીયને (એટલે કર્મને) ભસ્મીભૂત કરી શકશે. આ અનુભવગમ્ય પ્રવચન છે. પણ પૂર્વોપાર્જિત હજી સુધી મને પ્રવર્તે છે, ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય, એ વિચારતાં મને નીચે પ્રમાણે સમાધાન થયું.” .
- એમ જણાવી, કવિ “સ્ત્રીના સંબંધમાં મારા વિચાર” દર્શાવતાં લખે છે (શ્રી.૧-૨૨૦) માં, ગૃહસ્થ જીવનમાં પણ બ્રહ્મચર્યા કેમ સાધવી, તેના એક સૂક્ષ્મ જીવન-વ્રતનું નિરૂપણ થયેલું જોવા મળે છે. ગાંધીજીએ તેમનાં આશ્રમ-વ્રતોમાં ગૃહસ્થ પણ બ્રહ્મચર્ય વ્રત લેવું ઘટે, એમ રજૂ કર્યું છે. કવિના વિચારોમાં એની સાથેનું સામ્ય વરતાઈ આવે છે. પૂર્વોપાર્જિત સ્ત્રી-સંગ પ્રવર્તે તેમાં સાધક કઈ ભાવનાથી વર્તે તે શાંત સમાહિતતા પામે તે “વિચારતાં નીચે પ્રમાણે સમાધાન” કવિએ મેળવ્યું –
“સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું. એક સત્સંગી તેને ગણવી. તેનાથી ધર્મબહેનને સંબંધ રાખવો. અંત:કરણથી કોઈ પણ પ્રકારે માબહેન અને તેમાં અંતર ન રાખવો.મેહકર્મને વશે ઉપભોગ લેવાય છે; ત્યાં યોગની જ સ્મૃતિ રાખી, “આ છે તો હું કેવું સુખ અનુભવે છું!' – એ ભૂલી જવું. (તાત્પર્ય– એ માનવું અસત્ છે)...........જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકારચેષ્ટાને કાયાએ અનુભવ કરતાં 'પણ ઉપયોગ નિશાન પર જ રાખવે.
તેનાથી કંઈ સંતાનોત્પત્તિ થાય છે, તે એક સાધારણ વસ્તુ છે, એમ સમજી મમત્વ ન કરવું; પણ એમ ચિતવવું કે...પાછો તેમાં કાં ભૂલી જાય છે! – મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતાં પાછો ત્યાં જ મિત્રતા કરવા જાય છે, એ શી વિચિત્રતા છે. એક
“ ઉપયોગ” શબ્દનો પ્રયોગ કવિ વિશેષ અર્થમાં કરે છે – “કોઈ પણ વસ્તુને જે વડે બોધ થાય તે વહુ.” સંજ્ઞા, સાવધાની, જાગૃતિ એ સામાન્ય ન થાય? - શા .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org