________________
જ્ઞાનીના માર્ગના વિચાર
૨૨:
છતાં, તે ધર્મને સીધા કે બાહ્યત: પોતે નથી અંગીકાર કરતા, અને પ્રયત્ન-જ્ઞાન-પૂર્વક, સ્વભાવ-નિયત સ્વકર્મ-જીવનમાં જાય છે.
‘ સંન્યાસાામ ’વિષે બાહ્ય સામાજિક રીતે જોતાં, તેમાં ખાસિયત હોય તો તે એ કહેવાય કે, ભિક્ષાજીવનની સવડ-અવડ તેમાં છે: શરીરયાત્રાને માટે આજીવિકાને સવાલ એ રીતે માકળો બને છે. તેથી કેટલાક સંયમ અને અસંગ આપેાઆપ રાધાય છે – કમાવાની યોગક્ષેમઉપાધિ ઓછી થાય, એવી સાધનશક્તિ તેમાં છે. પરંતુ તેની શરત નિષ્કુલાનંદે ગાઈ છે અને ગીતા આપે છે તે સાવધાનીની છે કે:કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ ।
ઈંદ્રિયાર્થાત્ વિમૂઢાત્મા મિથ્યાચાર: સ ઉચ્યતે || (૩-૬) [“જે મનુષ્ય કર્મ કરનારી ઇંદ્રિયાને રોકે છે, પણ તે તે ઇંદ્રિયાના વિષયનું ચિંતવન મનથી કરે છે, તે મૂઢાત્મા મિથ્યાચારી કહેવાય છે.” ] અથવા ‘સ્થિતપ્રજ્ઞ ’ વર્ણવતાં કહે છે:—
વિષયા વિનિંવર્તતે નિરાહારસ્ય દેહિન: ।
રસવર્જ રસાઽષ્યસ્ય પર દૃા નિવર્તતે । (૨ - ૫૯) [“ દેહધારી જ્યારે નિરાહારી રહે છે ત્યારે તેના વિષયો મેાળા પડે છે. પણ રસ જંતા નથી; તે રસ તે પરવસ્તુ, – પરમાત્માના સાક્ષાત્કાર થવાથી શમે છે.”]
કવિએ જ્ઞાનીની આજીવિકા વિષે એક પત્રમાં લખતાં (શ્રી,૧૩૬૮-૯) કહ્યું છે:
“જ્ઞાની પેાતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વ કર્માનુસાર કરે છે; જ્ઞાનને વિષે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતા નથી, અથવા કરાવવાના પ્રસંગ ઇચ્છતા નથી, એમ જાણીએ છીએ.
""
અમારે વિષે વર્તતા પરમ વૈરાગ્ય વ્યવહારને વિષે કયારેય મન મળવા દેતા નથી, અને વ્યવહારના પ્રતિબંધ તે આખા દહાડો રાખવા પડે છે. હાલ તા એમ ઉદયસ્થિતિમાં વર્તે છે. તેથી સંભવ થાય છે કે તે પણ સુખને હેતુ છે.
66
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org