________________
જ૮
જ્ઞાની ભકતની પ્રતિભા “ચૈતન્યાધિષ્ઠત આ વિશ્વ હોવું યોગ્ય છે.”
“વિશિષ્ટાદ્વૈતમાં અમારી પરમ રુચિ છે. જોકે એક શુદ્ધાત જ સમજાય છે. અને તેમ જ છે.
સ ) ( જડ ચિ 5 હરિ 3 જીવ
આનંદ ) ( પરમાત્મા “હરિની પ્રાપ્તિ વિના જીવન કલેશ ટળે નહીં.”
“હરિની માયા છે; તેનાથી તે પ્રવર્તે છે. હરિને તે પ્રવર્તાવી શકવાને યોગ્ય છે જ નહીં.”
“તે માયા પણ હોવાને યોગ્ય જ છે.” “માયા ન હોત તો હરિનું અકળત્વ કોણ કહેત?”
માયા એવી નિયતિએ યુક્ત છે કે, તેને પ્રેરક અબંધન જ હોવા યોગ્ય છે.”
“જીવ પોતાની સૃષ્ટિપૂર્વક અનાદિકાળથી પરિભ્રમણ કરે છે. હરિની સૃષ્ટિથી પોતાની સૃષ્ટિનું અભિમાન મટે છે.'
“તે પરમાત્માના અનુગ્રહથી પુરુષ વૈરાગ્ય વિવેકાદિ સાધનસંપન્ન હોય છે.
“એ સાધને યુક્ત એવો યોગ્ય પુરુષ સદ્ગુરુની આજ્ઞાએ સમુસ્થિત કરવાને યોગ્ય છે.”
એ સાધન જીવની પરમ જોગ્યતા અને એ જ પરમાત્માની પ્રાપ્તિનો સર્વોત્તમ ઉપાય છે.”
“સ્થાપિતો ત્રાવાયો છું” “બધુંય હરિ-રૂપ જ છે. તેમાં વળી ભેદ શો? ભેદ છે જ નહીં. સર્વ આનંદ-રૂપ જ છે. બ્રાહ્મી સ્થિતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org