________________
૧૭૨ - ! જ્ઞાની ભકતની પ્રતિભા : - નહીં જ હોય? અથવા કોઈ ઉદેશે છુપાવ્યું હશે? અથવા કથનભેદે પરંપરાએ નહીં સમજાયાથી “અધિષ્ઠાન' વિષેનું કથન લય પામ્યું હશે? આ વિચાર થયા કરે છે. જોકે તીર્થંકરને અમે મેટા પુરુષ માનીએ છીએ, તેને નમરકાર કહીએ છીએ, તેના અપૂર્વ ગુણ ઉપર
અમારી પરમ ભક્તિ છે, અને તેથી અમે ધારીએ છીએ કે, “અધિષ્ઠાન - તો તેમણે જાણેલું, પણ લોકોએ પરંપરાએ માર્ગની ભૂલથી લય કરી નાંખ્યું. * . . . . . . - “જગતનું કોઈ ‘અધિષ્ઠાન' હોવું જોઈએ, એમ ઘણાખરા મહાત્માઓનું કથન છે. અને અમે પણ એમ જ કહીએ છીએ કે,
અધિષ્ઠાન” છે, અને તે “અધિષ્ઠાન તે હરિ ભગવાન છે. જેને - ફરી ફરી હૃદય-દેશમાં જોઈએ છીએ. ‘અધિષ્ઠાન’ વિશે તેમ જ ઉપલાં - કથન વિશે સમાગમે અધિક સત્યથા થશે. લેખમાં તેવી આવી શકશે - નહીં. માટે આટલેથી અટકું છું.” (શ્રી,૧ - ૩૦૬ ) - આમ તે જૈન પરંપરામાં ઈશ્વર વિષેની નારિતક બુદ્ધિનો નિષેધ કરે છે, પ્રતિમાની પૂજાને મદદરૂપ તયા સત્ય સાધન ગણે છે, અને હરિ ભગવાન કે શ્રીકૃષ્ણ રૂપે તેને નમન કરે છે.
એ જ પત્રમાં આગળ શ્રીકૃષ્ણ અંગે લખે છે તેમાં કહે છે –
“શ્રીકૃષ્ણ એ મહાત્મા હતા, જ્ઞાની છતાં ઉદયભાવે સંસારમાં રહ્યા હતા, એટલું જેનાથી પણ જાણી શકાય છે. અને ભાગવતાદિકમાં - તે જે શ્રીકૃષ્ણ વર્ણવ્યા છે, તે તો પરમાત્મા જ છે. પરમાત્માની - લીલાને મહાત્મા કૃષ્ણને નામે ગાઈ છે. અને એ ભાગવત અને એ કૃષ્ણ જો મહાપુરુષથી સમજી લે તો જીવ જ્ઞાન પામી જાય એમ છે.
આ વાત અમને બહુ પ્રિય છે. અને તમારા સમાગમે હવે તે વિશેષ | ચર્ચશું. લખ્યું જતું નથી....”
આમ જણાવતાં છતાં, ‘અધિષ્ઠાન' વિષેના આ પત્રને સમારોપ * કરતાં છેવટે કવિ લખે છે:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org