________________
૧૬૮ જ્ઞાની ભક્તની પ્રતિભા
आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे ।
યુવન્તિ મહૈતુ મમ્, ચૈમૂત ગુણો હરિક ' , , “જીવને જયાં સુધી સંતને જોગ ન થાય, ત્યાં સુધી મતમતાંતરમાં મધ્યસ્થ રહેવું યોગ્ય છે. (શ્રી ૧-૩૩૭)
આથી જ્ઞાન કે ભક્તિનો ડોળ-દેખાડો સંભવે છે. જેની સામે મુમુક્ષુ જીવે જાતે જાગ્રત રહેવાનું છે: “જગતમાં રૂડું દેખાડવા માટે મુમુક્ષુ કંઈ આચરે નહીં, પણ રૂડું હોય તે જ આચરે.” (શ્રી,૧૩૩૬)
તત્ત્વદશ જ્ઞાનીનું શરણ્ય કે તેની ભક્તિ સાધનામાં કેવું અમૂલ્ય સાધન છે, તે દર્શાવતે બીજો એક ટૂંકો પત્ર (મુંબઈ, અષાડ સુદ ૧, સેમ, ૧૯૪૭) અંતે જોઈએ:
ગુરુગમે કરીને જ્યાં સુધી ભક્તિનું સ્વરૂપ સમજાયું નથી, તેમ તેની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભક્તિમાં પ્રવર્તતાં અકાળ અને અશુચિ દોષ હોય. અકાળ અને અશુચિને વિસ્તાર મોટો છે, તે પણ ટૂંકમાં લખ્યું છે:
(એકાંત) પ્રભાત, પ્રથમ પ્રહર, એ સેવ્ય ભક્તિને માટે ગ્ય કાળ છે. સ્વરૂપ-ચિંતનભક્તિ સર્વ કાળે સેવ્ય છે.
“વ્યવસ્થિત મન એ સર્વ શુચિનું કારણ છે. બાહ્ય મલાદિકરહિત તન અને શુદ્ધ સ્પષ્ટ વાણી એ શુચિ છે.” (શ્રી.૧-૩૨૩)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org