________________
“૧૨૪
જ્ઞાની ભક્તની પ્રતિભા સર્વ દર્શનથી ઊંચ ગતિ છે. પરંતુ મોક્ષનો માર્ગ જ્ઞાનીઓએ તે અક્ષરોમાં સ્પષ્ટ દર્શાવ્યો નથી, ગૌણતાએ રાખ્યો છે. તે ગૌણતાનું સર્વોત્તમ તત્ત્વ આ જણાય છે :
“નિશ્ચય, નિર્ચેથજ્ઞાની ગુરુની પ્રાપ્તિ, તેની આજ્ઞાનું આરાધવું, સમીપમાં સદૈવકાળ રહેવું, કાં સત્સંગની પ્રાપ્તિમાં રહેવું; આત્મદશતા ત્યારે પ્રાપ્ત થશે.”
શાસ્ત્ર, ગુરુ, અને સત્સંગ – એમ ત્રણ પ્રકાર પાડીને, તેમની વચ્ચે રહેલી પૂર્વાપર કે પરસ્પર શક્તિ દર્શાવતું આ નિવેદન કવિની જીવનસાધનાના પુરુષાર્થનું – તેમની જિજ્ઞાસા અને મુમુક્ષાના સ્વરૂપનું વર્ણન ટૂંકમાં તેના નિચોડ રૂપે આપી દે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org