________________
૨૦૦
જ્ઞાનપદ ભજીએ રે પંડિત મારે તેહને, તે રોયે ઘરે જાય નરરાજ, પંડિતને ઉપલે હણ્યો, જો ફરી તુમ ન સુહાય નરરાજ ૩૧ દુઃખ થકી તીણે ભણે શું હોવે, શિખવે ઈણિપણે માય, કંઠશોષ કીધાં થકી, શું અધિકેરું થાય નરરાજ. ૩૨ પાટી પોથી પ્રમુખ છે, પરજાળે તેણીવાર નરરાજ, મૂર્ખપણાથી તેહને, નવિ પરણાવે નાર નરરાજ ૩૩ તિણે દુઃખે દુઃખીયો સ્ત્રી પ્રત્યે, ભાખે શેઠ વચન નરરાજ, અંગજ મૂરખ રાખીયા, કીધો અહિલ જનમ નરરાજ. ૩૪ પ્રત્યુત્તર તવ સ્ત્રી કહે, એ સઘળો તુમ દોષ નરરાજ, ધર્મશાનકે ઉપલે હણી, આણી અતિ ઘણો રોષ નરરાજ. ૩૫ તે તુજ તનયા ઉપની, જ્ઞાનાશાતના કીધ નારાજે, અંગે પીડી રોગશે, એ ફલ તાસ પ્રસિદ્ધ નરરાજ. ૩૬
ઢાળ ૪ પૂરવભવ ઈમ સાંભળજી, જાતિસ્મરણ લહયો તામ, કહો ભગવન ! હવે એહનુંજી, કર્મ છોડણનું નિદાન, // જ્ઞાન આરાધન આદરોજી. ૩૭ ઈણે અવસરે વરદાનોજી, કર્મ પૂછે નૃપ તામ ગુરુ કહે એહિજ ભારતમાંજી, શ્રીપુરે શેઠ વસુ નામ. ૩૮ વસુસાર વસુદેવ બિહું હતાજી, તેહના પુત્ર ગુણવંત ગુસાણી દેશના સાંભળીજી, વનમાંહી તેણે એકાંત. ૩૯ સંજમ બહુ જણે આદર્યોજી, સુરિમુનિ સુંદર પાસ, વસુદેવ બહુ શ્રુત ગુણ થકીજી, સૂરિપદ હવે રે ઉલ્લાસ. ૪૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org