________________
૧૯૮
આઠ વરસનો જબ થયો, તવ મૂકયો નિશાળે રે, અક્ષર માત્ર ન આવડે, જિમ જળમાં શેવાલ રે. ૧૨
અનુક્રમે યૌવન પામીઓ, વિણઠયું કોઢે દેહો રે, રતિ વિ પામે કેહથી, ન ધરે કાંઈ સનેહો રે. ૧૩
હવે તિણહી જ પુરમાં વસે, સિંહદાસ જિનધર્મી રે, કોટીધ્વજ વ્યવહા૨ીઓ, સંઘમુખ્ય શુભકર્મી રે. ૧૪ કપૂર તિલકા તસ ગેહિની, ગુણમંજરી તસ બેટી રે, વચને મૂંગી વરતનુ, રોગતણી છે પેટી રે. ૧૫
સોલ વરસની સા થઈ, પણ તસ કોઈ ન ઈહે રે, માત-પિતા પરિજન સવે, તસ દુખે દુખીયા બીહે રે. ૧૬ દુહા એણે સમયે તવ એકદા, વિજયસેન ગચ્છનાથ, ચઉનાણી ગુરુ ગુણભર્યાં, મુનિ પરિકરે સનાથ. ૧૭
નાગરજન સવિ આવ્યા, સુત સંયુત નરનાથ, સિંહદાસ તનયા સહિત, વંદે શ્રી મુનીનાથ. ૧૮
જ્ઞાનપદ ભજીએ રે
ઢાળ
-
Jain Education International
૨ જી
કલેશનાશિની દેશના હિત આણી રે,
ભાખે શ્રી ગુરુમહારાજ ।। સુનો ભવિ પ્રાણી રે // જ્ઞાન આરાધના સાચવો હિટ શ્રવણ પઠનને કાજે સુણો. ૧૯
જ્ઞાન વિરાધે જે મને હિત∞ તે પરભવે મન હીણ સુણો, વચને જેહ વિરાધતા હિત∞ તે મુંગા દુઃખ દીણ સુણો. ૨૦
For Personal & Private Use Only
www.jainelibrary.org