________________
૧૯૬
જ્ઞાનપદ ભજીએ રે હાંરે મારે દેવળકી તુમ કુક્ષે લીયો અવતાર જો, સાંભળી રોહિણી જ્ઞાન આરાધન ફળ ઘણાં રે લોલ; હાંરે મારે ચાર ચતુરા વિનય વિવેક વિચાર જો, ગુણ કેટલા લખાયે તુમ પુત્રીતણા રે લોલ. // ૩ /
ઢાળ પાંચમી | (આસરા હો જોગી – એ દેશી) જ્ઞાનીના વયણથી ચારે બહેની, જાતિસમરણ પામીરે, જ્ઞાની ગુણવંતા ત્રીજા ભવમાં ધારણા કીધી, સિધ્ધાં મનમાં કામો રે, જ્ઞાd I/૧// શ્રી જિનમંદિર પંચ મનોહર, પંચવરણા જિનપડિમા રે; જ્ઞા જિનવર આગમને અનુસાર, કરી ઉજમણાનો મહિમા રે. જ્ઞાવ /ર// પંચમી તિથિ આરાધન પંચમ, કેવળજ્ઞાની તે થાય રે; જ્ઞા) શ્રી વિજયલક્ષ્મીસૂરિ અનુભવ નાણે, સંઘ સકળ સુખદાય રે. જ્ઞાoll
ઇતિ શ્રી પંચમીની સઝાય સંપૂર્ણ
જ્ઞાનપાંચમની સઝાય
દુહો પ્રણમી પ્રેમે પાસજીનાં, પદપંકજ અભિરામ, પંચમીતપ મહિમા કહું, સુણતાં સીઝે કામ ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org