________________
૧૯૪
જ્ઞાનપદ ભજીએ રે
રૂપવતી' શીલવતી ને ગુણવતી સરસ્વતી જ્ઞાનકળાભંડાર જન્મથી રોગ સોગ દીઠો નથથ રે, કુણ પુન્ય લીધો રે એહ અવતાર
TriOl311 ઢાળ બીજી (વાલ્ડો મારો વાયે છે વાંસળી રે- એ દેશી) ગુરુ કહે વૈતાઢય ગિરિવરે રે, પુત્રી વિદ્યાધર ચાર; નિજ આયુ જ્ઞાનીને પૂછીયું રે, કરવા સફળ અવતાર, અવધારો અમ વિનતિ રે // એ આકણી // ૧ // થોડા આયુમાં કારજ ધર્મનાં રે, કિમ કરીએ મુનિરાજ; ગુરુ કહે ધર્મના યોગ અસંખ્ય છે રે, જ્ઞાનપંચમી તુમ કાજ
l અo // ૨ //. ક્ષિણ અર્થે સવિ અધ ટળે રે, શુદ્ધ પરિણામે સાધ્ય; કલ્યાણક નેવું જિનતણાં રે, પંચમી દિવસે આરાધ્ય
_// અO // ૩ // .
ઢાળ ત્રીજી (જઈને કહેજો મારા વાલાજી રે- એ દેશી II) ચૈત્ર વદી પંચમી દિને, સુણો પ્રાણીજી રે, આવિયા ચંદ્રપ્રભુ સ્વામી, લહિ સુખ ઠામ, સુo અજિત સંભવ અનંતજી, સુ0 ચૈત્ર શુદી પંચમી શિવધામ, શુભ પરિણામ. સુo // ૧ //
૧ વસ્તુવિશેષ. ર વસ્તુવિશેષ ૧ પંચમી તપ કરનારા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org