________________
૧૯૨
કળશ
ઈમ પંચચી તપ ફળ પરુષક, વર્ધમાન જિણેસરો,
મેં છુણ્યો શ્રી અરિહંત ભગવંત, અતુલ વળ અલવેસરો, જયવંત શ્રી જિનચંદસૂરિ, સકળચંદ નમંસીઓ, વાંચનાચારજ સમયસુંદર, ભગતિ ભાવ પ્રશંસિયો ૨૦॥ ઇતિ
"
જ્ઞાનપદ ભજીએ
શ્રી જ્ઞાનપંચમીનુ લઘુ સ્તવન
પંચમી તપ તમે કરો રે પ્રાણી ! જેમ પામો નિર્મળ નાણ રે; પહેલું જ્ઞાન ને પછી કિરિયા, નહી કોઈ જ્ઞાન સમાન રે ।। પં॥ ૧॥
નંદીસૂત્રમાં જ્ઞાન વખાણ્યું, જ્ઞાનના પંચ પ્રકાર રે; મતિ શ્રુત અવધિ ને મનપર્યવ, કેવળજ્ઞાન શ્રીકાર રે ।। ૫૦ ૨
Jain Education International
મતિ અઠ્ઠાવીશ શ્રુત ચૌદ વીશ, અવધિ છ અસંખ્ય પ્રકાર રે; કેવળજ્ઞાન ઉદ્યોત ભયો તવ, લોકાલોક પ્રકાશ રે | પં૦ || ૪ | પાર્શ્વનાથ પસાય કરીને, પૂરો મારા મનની ઉમેદ રે; `` સમયસુંદર કહે હું પણ માગું, જ્ઞાનનો પંચમો ભેદ રે ।। પંત ॥ ૫॥
For Personal & Private Use Only
www.jainelibrary.org