________________
શ્રી યશોવિજયોપાધ્યાયાદિકૃત સમ્યગ્ જ્ઞાનપદ પૂજા
પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું ॥ જ્ઞાનને વંદો શાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રેભ૦ ॥ સિ૦ ૩૨ ॥
સકલ ક્રિયાનું મૂલ જે શ્રદ્ધા, તેહનું મૂલ જે કહિયે ॥ તેહ જ્ઞાન નિત નિત વંદીજે, તે વિણ કહો ક્રિમ રહિયે રે ।। ભ ॥ સિ૦ ૩૩ ॥
૧૭૩
પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, સ્વપર પ્રકાશક જેહ || દીપક પરે ત્રિભુવન ઉપગારી, વલી જિમ રવિ શશી મેહ રે ।। ભવ // સિ૦ ૩૪ ||
લોક ઉરધઘ અધ તિર્યંગ જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ લોકાલોક પ્રગટ સવિ જેહથી તેહ જ્ઞાને મુજ શુદ્ધિ રે ।। ભ
11-140 34 11
ઢાળ
જ્ઞાનાવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે । તો હો એહિજ આતમા, જ્ઞાન અબોધતા જાય રે | વીર૦ ॥ ૮॥ // ઇતિ સપ્તમ સભ્યજ્ઞાનપદ પૂજા સમાપ્તા ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org