________________
જ્ઞાનપદ ભજીએ રે
પં૦ શ્રી પદ્મવિજયજીકૃત નવપદજીની પૂજામાંથી જ્ઞાનપદ પૂજા
દોહા
નાણ સ્વભાવ જે જીવનો, સ્વપર પ્રકાશક જેહ || તેહ નાણ દીપક સમ્, પ્રણમો ધર્મ સસ્નેહ ॥૧॥
૧૭૪
ઢાળ
/ નારાયણાની દેશી ।। જિમ મધુકર મન માલતી રે ।। એ દેશી | નાણ પદારાધન કરો રે, જિમ લહો નિર્મલ નાણ રે ।। ભવિકજન શ્રદ્ધા પણ થિર તો રહે રે. જો નવતત્ત્વ વિજ્ઞાણ રે ભવિના૦ ૧ અજ્ઞાની કરશે કિશ્યું રે, શું લહેશે પુણ્ય પાપ રે II ભવિત II પુણ્ય પાપ નાણી લહે રે કરે નિજ નિર્મલ આપ રે। ભવિત નાગર પ્રથમ જ્ઞાન પછી દયા રે, દશવૈકાલિક વાણ રે ! ભવિત II ભેદ એકાવન તેહના રે, સમજો ચતુર સુજાણ રે Iભવિol ના૦ ૩
દોહા
બહુ કોડયો વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ H જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કર્મ ખપાવે તેહ ।। ૧ ।।
ઢાળ
// હો મતવાલે સાજના ॥ એ દેશી ।।
નાણ નમો પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ ॥ મેરે લાલ જાણે જ્ઞાન ક્રિયા વલી, તિમ ચેતન રે જડભાવ ॥ મેરે લાલ // નાણ નમો૦ / ૧ || નરગ સરગ જાણે વલી, જાણે વલી મોક્ષ સંસાર ॥ મે૦ ॥ હેય જ્ઞેય ઉપાદેય લહે, વલી નિશ્ચય ને વ્યવહાર મેનાગર નામ ઠવણ દ્રવ્ય ભાવ જે, વલી સગ નય ને સપ્ત ભંગ ।। મેળ જિનમુખ પદ્મદ્રહથકી, લહો જ્ઞાન પ્રવહ સુગંગ || મેરુ || ના ॥ ઇતિ સપ્તમ જ્ઞાનપદ પૂજા સમાપ્ત ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org