________________
પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા
મઈ સુઅ ઓહિ ને મનપર્યવ, કેવળ પંચમ જાણો; અઠ્ઠાવીશ ચઉદસ ખટ દુગ ઈગ, ભેદ પ્રમાણ વખાણો રે. ભ૦ ૨
જ્ઞાન આરાધન સાધન સિદ્ધિનું, સાધી કર્મ ખપાયા; કેવળ કમલા પામી અનંતી, સિદ્ધિએ સિદ્ધ સુહાયા રે. ભ૦ ૩
જ્ઞાન જ્ઞાનીની સેવા કરતાં, ચિર સંચિત અઘ જાય; પુણ્ય મહોદય કમળા વિમળા, ઘટમાં પરગટ થાય રે. ભ૦ ૪
શ્રી વિજયદેવસૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા; તાસ શિષ્ય શ્રી સત્યવિજય ગણિ, સંવેગ મારગ ધ્યાયા રે. ભ૦ ૫
૧૬૩
શિષ્ય કપૂર ખિમા જિન ઉત્તમ, વિજયપદે સોહાયા; શ્રી ગુરુ પદ્મવિજય પદપંકજ, નમતાં શ્રુત બહુ પાયા રે ભ૦ ૬ ઋષિગજ દિગ્ગજ ચંદ સંવત્સર, જ્ઞાન ભગતિ મન લાયા; નેમીશ્વર કલ્યાણક દિવસે, પંચજ્ઞાન ગુણગાયા રે. ભ૦ ૭
તપગચ્છ વિજયદિણેદ્ર સૂરીશ્વર, દીપે તેજ સવાયા; તસ રાજ્યે ભવિજન હિતકાજે, રૂપવિજય ગુણગાયા રે. ભ૦ ૮
કાવ્યમ્
જ્ઞાનેં સ્યાત્ કુમતાંધકારતરણિર્જાને જગલ્લોચન । જ્ઞાન'નીતિતરંગિણી કુલગિરિજ્ઞાન કષાયાપહમ્ ॥
જ્ઞાનં નિવૃતિવત્સમંત્રમમલે જ્ઞાન મનઃ પાવનું । જ્ઞાનં પંચવિધ ય‰હમનિશં સ્વર્ગાપવર્ગપદમ્ ||૧||
ૐૐ નમો જ્ઞાનાય લોકાલોકપ્રકાશકાય
જલ ૧, ચંદનં ૨, પુષ્પ ૩, ધૂપં ૪, દીપ ૫, અક્ષતં ૬ નૈવેદ્ય ૭, ફલં ૮ યજામહે સ્વાહા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org