________________
૧૬૧
પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા
પૂજા પાંચમી
દુહા સકલ વિભાવ ઉપાધિના, કારક ઘાતિ ચાર; ક્ષય કરી કેવળ પામિયા, જિનવર જગદાધાર. ૧ પૂજો ધાવો ધ્યાનમાં, સોહપદ કરો જાપ; ચિદાનંદ પદ સંપજે; હોય ધ્યેયપદ આપ. ૨
ઢાળ (ચક્રી ભરત નસરૂ રે, સાંભળી દેશના તાત; સલુણા - એ દેશી) વીતરાગ પરમાતમા રે, બીણમોહિ અરિહંત; સલુણા. ખપકશ્રેણિ અંગીકરી રે, કરી ઘાતિ ચઉ અંત. સ0 પંચમજ્ઞાનને પૂજીએ રે, પંચમ ગતિ દાતાર. સ0 ૧ એ આંકણી કેવળ કમળાને વર્યા રે, કેવળ દરીસણ સાથ; સ0 લોકાલોક પ્રકાશતા રે, જે થયા ત્રિભુવન નાથ. સ0 ર ચારે જ્ઞાનતણી પ્રભા રે, એહમાં સયલ સમાય; સ0 તારા ઉડુ ગ્રહ ચંદ્રની રે, ભાર રવિમાં લય થાય. સ0 ૩ એક સમે અરિહા સુણે રે, ખટ દ્રવ્ય ગુણ પરજાય; સ0 અનંત વિરજની શક્તિએ રે, વ્યાપકતા તે ઠારય. સ0 ૪ શેય પ્રમાણે જ્ઞાનનારે, અહવા છે પરાજય; સ0 બૃહત્કલ્પના ભાષ્યમાં રે, કહે સોહમ ગણરાય. સ0 પ કેવલજ્ઞાનકળા ભર્યા રે, જિન ઉત્તમ મહારાજ; સ0 ' તસ પદપાની પૂજના રે, કરતાં ચિરૂપરાજ. સ0 ૬
કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ કહેવાં.
૧. નક્ષત્ર ૨. કાંતિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org