________________
પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા
જિનવર ઉત્તમ ગુણ ગાવો, પ્રભુના પદપદ્મ વધાવો;
જીમ રૂપવિજય પદ પાવો.
ઇતિ શ્રી અવધિજ્ઞાન પૂજા.
પૂજા ચોથી
દુહા
અપ્રમત્ત મુનિવર ગુણી, નિર્મળ ચારિત્રવંત; ચઢતે સંજમ થાનકે, લહે મણપજ્જવ તંત. ૧
જિનવર જગદ્ગુરુ જગધણી, જબ સંયમ ગ્રહે સાર; મણ પજ્જવ તવ ઉપજે, ચોથું જ્ઞાન ઉદાર. ૨
Jain Education International
૧૫૯
ઢાળ
(મન મોહનારે લોલ - એ દેશી)
અપ્રમત્ત ગુણઠાણમાં રૈ, મનમોહના રે લોલ. વર્તતા શ્રી અરિહંત રે; જગસોહના રે લોલ. સંયમઠાણ વિશોધતા રે. મ૦ લહે મણપજ્જવ તંત રે. જ૦૧ ઋજુમતિ વિપુલમતિ તથા રે, મ૦ મણપજ્જવ દોય ભેદ રે; જ૦ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી રે, મ૦ ચઉહા કહે ગતખેદ રે. ૪૦ ૨ સગ્નિ પણિદીના લહે રે, મ૦ મનનતણા પરજાય રે; જ૦ નરક્ષેત્રે મણનાણથી રે, જાણે જે નિરમાયરે, ૪૦ ૩ અઢી અંગુલ ન્યૂનાધિકા રે, મત ક્ષેત્રથી જાણે દોય રે; જ૦ પલ્ય અસંખ્ય ભાગ કાળથી રે,મત ગતિ આગતિ લહે સોયરે ૪૦ ૪ ખમણ દમણ ગુણસાગરૂ રે, મ૦ જિન ઉત્તમ મહારાજ રે; જ૦ તસ પદપદ્મને પુજતાં રે, મ૦ લહો ચિપ સમાજ રે. જ૦ ૫ કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ બોલવાં.
For Personal & Private Use Only
www.jainelibrary.org