________________
૧૫૭
પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા ભાવપૂજા પંચ પ્રકારો રે, દ્રવ્યપૂજા ભેદ અપારો રે; પ્રભુવદનપદની વાણી રે, ચિરૂપ સુધારસ ખાણી રે.
ઈતિ શ્રુતજ્ઞાન પૂજા ૨.
$ $ $
$
* પૂજા ત્રીજી અવધિજ્ઞાન આરાધતાં કરજો ત્રિકરણ જોગ; ભાવવિશુદ્ધિ ચિત્ત ધરી, ટાળો કર્મના રોગ. ૧ ત્રણજ્ઞાનધર જિનવરા, ત્રિભુવનને હિતકાર; પૂજી પદક જ તેહના, પામો ભવજળપાર. ૨
ઢાળ
[ઘેર આવોને નેમ વરણાગિયા રે – એ દેશી]. હાંરે વાલા ભાવગતિ મનમાં ધરી, જિનપૂજા કરો મન સંવરીજી રે;
ભાવે પૂજો રે મનમોહના. - હાંરે વાલા ખાય ઉપશમભાવે કરી,
પરિણતિ કરી જ્ઞાનરસે ભરીજી રે, ભાન ત્રણશાની જિનરાજિયા, વિલસે નિજ ગુણ સત્તા ભરીજી રે; ભાવ અનુગામી પમુહા લહો, ખટ ભેદ ઓહિના દિલ ધરીજી રે.ભાવ ૨ જનમ સમે જિનરાજને, ચળે આસન સુરના થહરીજી રે; ભાવ ચોસઠ સુરપતિ અવધિએ, જિન જનમ્યા લહી જઈ સુરગિરિજી રે.
ભાવ ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org