________________
૧૫૫
પંડિત શ્રી રૂપવિજયજીકૃત પંચજ્ઞાનની પૂજા અર્થથી શ્રી અરિહંતે વખાણ્યું, સૂત્રે ગણધર વિરાણું રે; શુo એ શ્રુત ભાવધર્મ દાતાર, પૂજી લો ભવજલ પાર રે. શુo૪ શ્રુતદાયક જિનરાજને ધ્યાવો, જીમ અતિશય જ્ઞાનને પાવે રે, શ્ર) કૃતફળ વિરતિ વિરતિફળ ધ્યાન, ધ્યાને લહે સમયીક જ્ઞાન રે ગ્રુપ ખિમાવિજય જિન ઉત્તમજ્ઞાને, શિવસુંદરી વરે એકતાને રે; શુ0 શ્રી ગુસ્પદપર્વે દિલ રાખે, ચિરૂપવિજય સુખ ચાખે રે, શુa૬
કાવ્ય તથા મંત્ર પૂર્વવત્ બોલવાં.
ગીત (દુહા) મૃતથી શ્રદ્ધા થિર રહે, શ્રદ્ધાથી વ્રત સાર; વતથી શિવસુખ પામીએ, તિણે શ્રત જગદાધાર, ૧ શ્રવિણ જે કિરિયા કરે, તે સંસારનું મૂળ; શ્રતઉપયોગે જે ક્રિયા, તે શિવપદ અનુકૂળ ૨
ઢાળ
" (મુને કાંઈક કામણ કીધું રે, પાછા વળજો શામળીયા;
મારું ચીતડું ચોરી લીધું રે, પાછા, એ દેશી.) - તમે આગમ' પૂજા કરજો રે, હો મનમાન્યા મોહનીયા. હો.
તમે ભવસાયરને તરજો રે એ આગમ અમૃતદરિયો રે. એ તો સ્વાવાદ રસ ભરિયો રે.
હો. ૧
$ $ $
(૧) શ્રી આચારાંગ સૂત્ર (૨) શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર (૩) શ્રી ઠાણાંગ સૂત્ર (૪) શ્રી સમવાયાંગ સૂત્ર (૫) શ્રી પરમ પાવન પંચમાંગ શ્રી ભગવતી સૂત્ર (૬) શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) શ્રી ઉપાસકદશાંગ સૂત્ર (૮) શ્રી અંતકૃતદશાંગ સૂત્ર (૯) શ્રી અનુત્તરોવવાઈદશાંગ સૂત્ર (૧૦) શ્રી પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર (૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org