________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનાષ્ટક
૧૩૯ वादांश्च प्रतिवादांश्च, वदन्तोऽनिश्चितांस्तथा । તવાનં નૈવ છિત્તિ, તિનપાવતો ૪ સ્વોપજ્ઞ બાલાવબોધઃ
वादांश्च क० पूर्वपक्षप्रतिं । प्रतिवादांश्च क० उत्तरपक्षप्रति । वदंतः क० कहता । अनिश्चितान् क० अनिर्धारितार्थ। तथा क० छ मास तांई कंठशोष करिं । तत्त्वांतं क० तत्त्वना पार प्रतिं । नैव क० नहीं ज । गच्छंति क० पुहचइं । तिलपीलकवत् क० घांचीना बलद परिं । गतौ क० गतिनइं विषइं । ४ . તૂરો પતિ : IR #ાં પવતો, ઉમટી ન મની સાસ; ન્યૂ સોનૂ વેચત્તવુ, ઘર દી વોર ()વીસ ”
અર્થ : અનિર્ધારિત અર્થવાળા (એટલે ચોક્કસ અર્થ વિનાના) વાદ એટલે પૂર્વપક્ષને અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષને કહેત કહેતાં છ માસ સુધી કંઠશષ કરે તો પણ ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામવામાં ગતિ કરીને ન જ પહોંચી શકે. ૪ - દૂહો “જેમ ઘાણીના બદળને ઘરમાં જ પચાસ કોસ થઈ જાય , તેમ જેના મનની આશા શમી નથી તે ક્યાં તત્ત્વના પારને પામે છે?”
રહસ્યાર્થ ૪: પૂર્વ પક્ષ ઉત્તર પક્ષ રૂપ વાદ પ્રતિવાદ કરતાં તથા અનિશ્ચિત પદાર્થોને કહેતાં થકાં, જેમ ઘાંચીનો બળદ ગમે તેટલું ચાલે તો પણ તેનો અંત આવતો નથી, તેમ તત્ત્વનો પાર પામી શકાતો જ નથી. સાધ્ય દૃષ્ટિથી ધર્મચર્ચા કરતાં કે નમ્રપણે તત્ત્વકથન કે શ્રવણ કરતાં કેવળ હિતપ્રાપ્તિ જ થાય છે. માટે શુષ્ક વાદવિવાદ તજીને કેવળ તત્ત્વ ખોજના કરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org