________________
૧૩૬
જ્ઞાનપદ ભજીએ રે.
श्रीमद्यशोविजयोपाध्यायकृतं ज्ञानसारप्रकरणान्तर्गतं
ज्ञानाष्टकं ॥५॥
मज्जत्यज्ञः किलाज्ञाने, विष्टायामिव शूकरः ।
ज्ञानी निमज्जति ज्ञाने, मराल इवन मानसे ॥१॥ સ્વોપજ્ઞ બાલાવબોધઃ ___ मज्जति क० मग्न थाई छई । अज्ञः क० अज्ञानी । किल इति सत्ये। अज्ञाने क० अज्ञानमांहि। विष्टायां क० विष्टामांहि । इव क० यथा । शूकर क० सूअर । ज्ञानी क० ज्ञानवंत पुरुष । निमज्जति क० नितरां मग्न थाइं छइं । ज्ञाने क० ज्ञानमांहिं । मराल क० राजहंस । इव क० यथा। मानसे क० मानसरोवरमांहि । १ ।
અર્થ : જેમ સૂવર (ડુક્કર) વિષ્ટામાં મગ્ન થાય છે તેમ અજ્ઞાની ખરેખર અજ્ઞાનમાં મગ્ન થાય છે. જેમ રાજહંસ માનસરોવરમાં મગ્ન થાય છે તેમ જ્ઞાનવંત પુરુષ જ્ઞાનમાં અતિશય મગ્ન થાય છે.૧
રહસ્યાર્થ ૧ ઃ નિર્મલ જ્ઞાન વડે વસ્તુતત્વનો નિર્ધાર કરીને જે સદાચારને સેવે છે તેજ મોહનો વિનાશ કરી શકે છે, માટે નિર્મલ જ્ઞાન ગુણ આદરવા શાસ્ત્રકાર આગ્રહપૂર્વક કહે છે. જેમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org