________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનપદ પૂજા
૧૩૫
પંચ શાન માંહિ જેહ સદાગમ, સ્વપરપ્રકાશક જેહ; દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ વિશિશ મેહ રે. I૪l લોક ઊર્ધ્વ અધો તિર્યમ્, જ્યોતિષ, વૈમાનિક ને સિદ્ધ; લોકાલોક પ્રગટ સવિ જેહથી; તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે પા ભવિકા સિદ્ધચક્રર પદ વંદો, જેમ ચિર કાલે નંદો રે ભવિકા, ઉપશમ રસનો કંદો રે ભવિકા, સેવે સુરનર છંદો રે ભવિકા, રત્નત્રયીનો કંદો રે ભવિકા, નાવે ભવભય ફંદો રે ભવિકા; વંદીને આનંદો રે. ભવિકા, સિદ્ધચક્ર પદ વંદો ।।૬।।
જ્ઞાનવરણી જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તો હુએ એહિ જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. વીર જિનેશ્વર ઉપદિશે, તુમે સાંભળજો ચિત્ત લાઈ રે. આતમ ધ્યાને આતમા, રિદ્ધિ મળે સવિ આઈ રે; મહાવીર જિનેશ્વર ઉપદિશે.
ઉપર પ્રમાણે પૂજાઓ ભણાવી, પૂજાનું ઘી બોલાવી શક્તિ પ્રમાણે રૂપા નાણાદિકથી જ્ઞાનની વાસક્ષેપથી પૂજા કરવી, પુષ્પ, ધૂપ, દીપ અદિવિવિધ પ્રકારોથી ઉલ્લાસપૂર્વક પૂજાઓ કરવી.
જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજા આ પ્રમાણે છે.
૧. વાસક્ષેપ, ૨. રૂપા નાણું, ૩. અક્ષત,
૪. પુષ્પ, ૫. ધૂપ ૬. દીપ, ૭. નૈવેદ્ય, ૮. ફળ*
Jain Education International
આધાર :- પંડિતરૂપ વિ. મ. કૃત ૪૫ આગમ પૂજા
For Personal & Private Use Only
www.jainelibrary.org