SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનપદ પૂજા અન્નાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણ દિવાયરસ પંચપ્પયારસુવગારગમ્સ,સત્તાણસવ્વત્થપયાસગસ્સા. હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે; તેણે જાણિયે વસ્તુ પડદ્રવ્ય ભાવા, નહુયેવિતત્થા નિજેચચસ્વભાવા. હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદે, ગુરુપાસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી જ્ઞેય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ ાંત પ્રદીપે. ભવ્ય નમો ગુણ શાનને, સ્વપર પ્રકાશક ભાવેજી; પરજાય ધર્મ અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી. જ્ઞાનપદ ભજીએ રે જે મુખ્ય પરિણિત સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના; મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના. સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદાભેદતા; સવિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા. ભક્ષાભક્ષ ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ॥૧॥ પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ॥૨॥ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહિયે; તેહ જ્ઞાન નિત નિત વાંદીજે, તે વિણ કહો કેમ રહિયે રે. ॥૩॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy