________________
૧૩૪
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનપદ પૂજા
અન્નાણસંમોહતમોહરમ્સ, નમો નમો નાણ દિવાયરસ પંચપ્પયારસુવગારગમ્સ,સત્તાણસવ્વત્થપયાસગસ્સા. હોયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રબોધે, યથાવર્ણ નાસે વિચિત્રાવબોધે; તેણે જાણિયે વસ્તુ પડદ્રવ્ય ભાવા, નહુયેવિતત્થા નિજેચચસ્વભાવા. હોયે પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદે, ગુરુપાસ્તિથી યોગ્યતા તેહ વેદે; વળી જ્ઞેય હેય ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ ાંત પ્રદીપે. ભવ્ય નમો ગુણ શાનને, સ્વપર પ્રકાશક ભાવેજી; પરજાય ધર્મ અનંતતા, ભેદાભેદ સ્વભાવેજી.
જ્ઞાનપદ ભજીએ રે
જે મુખ્ય પરિણિત સકલ જ્ઞાયક, બોધ ભાવવિલચ્છના; મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધ સાધન લચ્છના. સ્યાદ્વાદસંગી તત્ત્વરંગી, પ્રથમ ભેદાભેદતા; સવિકલ્પને અવિકલ્પ વસ્તુ, સકલ સંશય છેદતા.
ભક્ષાભક્ષ ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ॥૧॥
પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદો, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું રે. ॥૨॥ સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહિયે; તેહ જ્ઞાન નિત નિત વાંદીજે, તે વિણ કહો કેમ રહિયે રે. ॥૩॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org