________________
૧ ૩૨.
જ્ઞાનપદ ભજીએ રે,
શ્રી જ્ઞાનપદ આરાધના શ્રી કલ્પસૂત્રના વાંચન પહેલાં, શ્રી જ્ઞાનપંચમીના દિવસે, આસો ચૈત્ર માસની શાશ્વતી ઓળીમાં જ્ઞાનપદની આરાધનાના દિવસે, સૂત્રના વાંચન પહેલાં શ્રી જિનેશ્વર દેવ સન્મુખ તથા પૂજ્યશ્રી ગુરૂમહારાજ સન્મુખ જ્ઞાનપદ આરાધન નિમિત્તે પૂજાઓ ભણાવવામાં આવે છે તે નીચે પ્રમાણે :
- શ્રી જ્ઞાનની સ્તુતિ નિવાણમર્ગે વરજાણકપું. પાસિયાસેસ-કુવાઈદધું; મયં જિણાર્ણ સરણે બુહાણે, નમામિ નિર્ચે તિજગપ્પહાણ
બોધાગાધ સુપદપદવીનીરપૂરાભિરામ જીવહિંસા-વિરલ-લહરી-સંગમાગાહ, ચૂલાવેલું ગુગમમણિસંકુલ દૂરપાર,
સારં વીરાગગજલનિધેિ સાદર સાધુ સેવે. અહંકત્રપ્રસૂતે ગણધર રચિત, દ્વાદશાંગં વિશાલ, ચિત્ર બહુવર્ણયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમભિઃ ; મોક્ષાગ્રતારભૂત, વ્રતચરણફલ, શોભાવપ્રદીપ, ભક્ત્યાનિત્યં પ્રપદ્ય, કૃતમહમખિલ, શેયભાવપ્રદીપ, જિન જોજન ભૂમિ, વાણીનો વિસ્તાર, પ્રભુ અર્થ પ્રકાશે, રચના ગણધર સાર; સો આગમ સુણતાં, છેદીજે ગતિ ચાર, પ્રભુ વચન વખાણી, લહીયે ભવનો પાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org