________________
૧૩૦
જ્ઞાનપદ ભજીએ રે સિંહાસન (એ આઠ પ્રધાન પ્રાતિહાર્યો) જિનેશ્વર પ્રભુના છે, તે જ પ્રભુના ઉદાર કેવલજ્ઞાનને વિજયલક્ષ્મીસૂરિ વન્દના કરે છે. //hl
અથ દુહા બહિરાતા ત્યારે કરી, અંતર આતમ રૂપ // અનુભવિ જે પરમાતમાં, ભેદ એક જ ચિતૂપ // ૧ / પુરુષોત્તમ પરમેશ્વર પરમાનંદ ઉપયોગ // જાણે દેખે સર્વને, સ્વરૂપ રમણ સુખભોગ // ૨ / ગુણ પર્યાય અનંતતા, જાણે સઘલા દ્રવ્ય / કાલ ત્રય વેદી જિણંદ, ભાષિત ભવ્યાભવ્ય / ૩ // અલોક અનંતો લોકમાં, થાપે જેહ સમથ્થ // આતમ એક પ્રદેશમાં, વીર્ય અનંત પથ્થ / ૪ / કેવલ દંસણ નાણનો, ચિદાનંદ ઘન તેજ // જ્ઞાનપંચમી દિન પૂજીણ, વિજયલક્ષ્મી શુભ હેજ // ૫ // પ્રાંતે ખમાસમણ દઈ અવિધિઆશાતનાનો મિચ્છામી દુક્કડ દેવો.
શ્રી કેવલ જ્ઞાનસંબંધી દુહાનો અર્થ બહિરાત્મપણાનો ત્યાગ કરવાથી અારાત્મ સ્વરુપને અનુભવી જે પરમાત્મા થાય છે તેમના જ્ઞાન સ્વરૂપનો એક જ ભેદ છે. ll૧// પુરુષોમાં ઉત્તમ પરમેશ્વર સ્વસ્વભાવની રમણતાનું સુખ ભોગવવા રૂપ પરમાનન્દ ઉપયોગ કરી સર્વ પદાર્થોને વિશેષ ધર્મે
मूलाधारात् प्रथममुदितो यस्तु तारः पराख्यः । पश्चात्पश्यन्त्यथ हृदयगो बुद्धियुमध्यमाख्यः ॥ वक वैखर्यथ रुदिषोरस्य जन्तोः सुषुम्णा ।। बद्धस्तस्माद्भवति पवनप्रेरितो वर्णसङ्घः ॥ १ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org