SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઘટ એ પુરૂષે ધારીયો, ઈમ સામાન્ય ગ્ર ંત ॥ પ્રાયે વિશેષ વિમુખ લહે, ઋજુમતિ મનહ મુર્ણત ॥ ૨ ॥ જેહને ઉપન્યો, સર્વ વિરતિ ગુણઠાણ પ્રણમું હિતથી તેહના, ચરણકમલ ચિત્ત આણ.ખમા૦ ૩ ||ખol એ ગુણ જ્ઞાનપદ ભજીએ રે નગર જાતિ કંચનતણો, ધાર્યો ઘટ એહ રૂપ ॥ ઈમ વિશેષ મન જાણતો, વિપુલમતિ અનુરૂપ. ૪. II એ Jain Education International ગુણ૦ શ્રી મન:પર્યવજ્ઞાનના દુહાનો અર્થ સંયમ ગુણની શુદ્ધતા પામવાથી થનારું, સંશિ જીવના મનોગત પદાર્થોને જે પ્રગટ રીતે વિશુદ્ધપણે જાણે છે તે મન:પર્યવ જ્ઞાન કહેવાય. તે જ્ઞાન બે ભેદે છે ॥૧॥ આ પુરુષે ઘડો ચિન્તવ્યો છે એમ સામાન્ય ધર્મે જાણે-ઘણું કરીને વિશેષ ધર્મથી શૂન્ય જાણે તે ઋજુમતિ મનઃપર્યવ જાણવું ।।૨। (પહેલો ભેદ) સર્વ વિરતિ ગુણસ્થાનકને વિષે આ (મન:પર્યવ જ્ઞાનરૂપ) ગુણ જે મુનિઓને ઉત્પન્ન થયો છે તે મુનિઓના ચરણકમલને પ્રેમથી મનમાં ધારણ કરીને હું નમસ્કાર કરું છું. IIII અમુક નગરનો, અમુક જાતિનો, સુવર્ણનો, આવા સ્વરૂપવાળો ઘટ ચિન્તવ્યો છે, એમ વિશેષ ધર્મવાળા મનને જાણે તે વિપુલમતિનું સ્વરૂપ જાણવું ૪ (બીજો ભેદ) | ॥ ઇતિ મન:પર્યવ જ્ઞાન સંપૂર્ણ ॥ For Personal & Private Use Only || ૨ || ખ∞ || ૧ ઋષભ-૧૨૭૫૦, અજીત-૧૨૫૦૦, સંભવ-૧૨૧૫૦, અભિનન્દન-૧૧૬૫૦, સુમતિ-૧૦૪૫૦, પદ્મપ્રભ-૧૦૩૦૦, સુપાર્શ્વ૯૧૫૦, ચંદ્રપ્રભ-૮૦૦૦, સુવિધિ-૭૫૦૦, શીતલ-૭૫૦૦, શ્રેયાંસ-૬૦૦૦, વાસુપૂજ્ય-૬૦૦૦, વિમલ-૫૫૦૦, અનન્ત-૫૦૦૦, ધર્મ-૪૫૦૦, શાન્તિ૪૦૦૦, કુંથુ-૩૩૪૦, અર-૨૫૫૧, મલ્લિ-૧૭૫૦, મુનિસુવ્રત-૧૫૦૦, નમિ૧૨૫૦, નેમિ-૧૦૦૦, પાર્શ્વ-૭૫૦, વર્ધમાન-૫૦૦, કુલ ૧૪૫૫૯૧ મન:પર્યવજ્ઞાનીઓની સંખ્યા છે. www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy