________________
૧૨૨
જ્ઞાનપદ ભજીએ રે // શ્રી મન:પર્યવજ્ઞાનના જીવનનો અર્થ // શ્રી જિનેશ્વર અરિહંત ભગવાન પોતપોતાના જ્ઞાન (અવધિ) થી સંયમના અવસરને જાણે છે. તે વખતે લોકાન્સિક દેવતાઓ આવી માનપૂર્વક હે નાથ ! તીર્થ પ્રવર્તાવો' એ પ્રમાણે કહી પ્રભુને નમસ્કાર કરે છે. (પછી પ્રભુ) છ ‘અતિશયવાળા વાષિર્ક દાનને (આપે છે તે દાન) લઈને દેવો તથા મનુષ્યો હર્ષ પામે છે. //1Il llરા આ વિધિએ કરી સર્વ અરિહંત ભગવત્તો જ્યારે સર્વવિરતિ (ચારિત્ર) ઉચ્ચાર કરે છે તે વખતે નિર્મલ મન:પર્યવજ્ઞાન તેમના આત્માને અનુસરે છે (પામે છે) જે મુનિઓને વિપુલમતિમનઃ પર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે તે અપ્રતિપાતી હોય છે. આ ચોથું જ્ઞાન અપ્રમતા ઋદ્ધિવજો ગુણસ્થાનકે જાણવું. ૪ll ચોવીશ જિનેશ્વર ભગવત્તના એકલાખ પિસ્તાલીશ હજાર પાંચસો ને એકાણું મન:પર્યવજ્ઞાની મુનિરાજોને જાણી તેમને વખાણીએ /પજે જ્ઞાન મનના સર્વ સંશયોનો નાશ કરે છે તે જ્ઞાનને હું સ્નેહ ધારણ કરીને વન્દન કરું છું. વિજયલક્ષ્મી, કલ્યાણકારી ભાવ વિગેરે અનુભવ જ્ઞાનના અનેક ગુણો છે. //૬ll
ર તીર્થકર મહારાજા યદ્યપિ અનંત બળના ધણી છે, તોપણ ભક્તિ હોવાને લીધે પ્રભુને શ્રમ ન થાય માટે, દાન આપતી વખતે સૌધર્મેન્દ્ર પ્રભુના હાથમાં દ્રવ્ય આપે છે ./૧ ચોસઠ ઈન્દ્રો સિવાય બીજા દેવોને દાન લેતા નિવારવા માટે તથા લેનારના ભાગ્યમાં જેવું હોય તેવું જ તેના મુખમાંથી બોલાવવા (પ્રાર્થના કરાવવા) માટે ઈશાનેજ સુવર્ણયષ્ટિ લઈ પ્રભુ પાસે ઊભા રહે છે રીપ્રભુના હાથમાં રહેલા સોનૈયામાં ચમરેજ અને બલીન્દ્ર લેનારની ઈચ્છાનુસાર જૂનાધિકતા કરે છે એટલે કે વાચકની ઈચ્છાથી (ભાગ્યથી) અધિક હોય તો જૂન કરે છે અને ન્યૂન હોય તો અધિક કરે છે II ભરતખંડમાં ઉત્પન્ન થયેલા મનુષ્યોને બીજા ભુવનપતિઓ દાન લેવા માટે દૂર દૂરથી ખેંચી લાવે છે જો દાન લઈ પાછા વળનાર લોકોને વ્યત્તર દેવો નિર્વિધ્યપણે સ્વસ્વસ્થાને પહોંચાડે છે પી જ્યોતિષ્ક દેવો વિદ્યાધરોને દાનનો સમય જણાવે છે Ilell
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org