________________
૧ર૦
જ્ઞાનપદ ભજીએ રે જ્યોતિશ્ચક સુધી (૯00 યોજન) જાણે છે. કાલથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલા કાળ સુધીના અતીત અનાગત પદાર્થોના પર્યાયો જાણે છે. //Ell ભાવથી ચિત્તવેલા દ્રવ્યના અસંખ્યાતા પર્યાયો જાણે છે, ઋજુમતિ મન:પર્યવ કરતાં વિપુલમતિ મન:પર્યવવાળો વધારે ભાવો વર્ણવે છે (જાણે છે,) Ilol (ચિત્તવવામાં આવેલાં) મનના પુદ્ગલો જોઈને અનુમાને કરી સત્ય પદાર્થ (વાત) ગ્રહણ કરે છે, જે તેમનઃ પર્યવજ્ઞાન) અસત્યપણાને પામતું નથી તે જ્ઞાનમાં મારું મન આનન્દ પામ્યું છે. હા અરૂપી પદાર્થોને પ્રત્યક્ષપણે જ્ઞાનાદિલક્ષ્મી વડે પૂજ્ય એવા ભગવંતો (જિનેશ્વર) જાણે છે. વિજયલક્ષ્મી ગુણના નિધાન એવા તે પરમાત્માના ચરણકમલને હું નમસ્કાર કરું છું. // ૯ll
// ઈતિ ચૈત્યવંદન // પછી નમુથ્થર્ણo // જાવંતિo // નમોડતo // કહી સ્તવન કહીએ તે આ પ્રમાણે
શ્રી મન:પર્યવજ્ઞાનનું સ્તવન
// જીરેજી // એ દેશી / જીરે મારે શ્રી જિનવર ભગવાન, અરિહંત નિજ નિજ જ્ઞાનથી // જીરે જી // જીસંયમ સમય જાણંત, તવ લોકાંતિક માનથી // જીરેજી // ૧ / જીવ // તીર્થ વર્તાવો નાથ,
૧ મન:પર્યવ સંબન્ધી દર્શન નથી. તેને પ્રથમથી જ્ઞાન જ થાય છે. ૨ દ્રવ્યથી મનઃ પર્યાયના વિષયનું સ્વરૂપ કહે છે. ૧. ક્ષેત્રથી સ્વરૂપ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org