________________
૧૧૭.
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન યોગ્ય સામગ્રી અભાવથી, હીયમાન પરિણામ // અધ અધ પૂરવ યોગથી, એવો મનનો કામ. ૬ // ઉ૫૦
/૪ / ખo || સંખ્ય અસંખ્ય જોજન સુધી, ઉત્કૃષ્ટો લોકાંત // દેખી પ્રતિપાતી હોય, પુદ્ગલ દ્રવ્ય એકાંત ૭ / ૧પ૦
// ૫ // ખ૦ // એક પ્રદેશ અલોકનો, પેખે જે અવધિનાણ / અપડિવાઈ અનુક્રમે, આપે કેવલનાણ. ૮ / ઉપ૦
// ૬ // ખ૦ // શ્રી અવધિજ્ઞાનના દુહાના અર્થ અવધિજ્ઞાનના અસંખ્ય ભેદો છે. તેમાં સામાન્ય કરી છ ભેદો છે, જઘન્યથી અવધિજ્ઞાનનું ક્ષેત્ર સૂક્ષ્મ પનકની અવગાહના (શરીર પ્રમાણ) જેટલું છે અને ઉત્કૃષ્ટથી અસંખ્ય લોક પ્રમાણ છે. //// લોચનની માફક સાથે રહેવું તે ‘અનુગામિક' નામના અવધિજ્ઞાનનું તેજ છે. એક જીવને અપેક્ષી ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનની સ્થિતિ છાસઠ સાગરોપમથી વધારે છે. //// (પહેલો ભેદ) // નહીં વિકાર પામેલો (મિથ્યાત્વકૃત માલિચ રહિત) એવો અવધિજ્ઞાનનો ગુણ જે જીવોને ઉત્પન્ન થયો છે તે જીવોને એક શ્વાસમાં સો વખત મારી વન્દના થાઓ // જે ક્ષેત્રમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તેટલા જ ક્ષેત્રમાં રહ્યો થકો પદાર્થો દેખે તે અનનુગામિ અવધિવાળો જાણવો, તે “અનુગામિ' જ્ઞાન સ્થિર દીવાની ઉપમાને પામે છે ગજા (બીજો ભેદ) / અંગુલના અસંખ્યાતમા ભાગથી અનુક્રમે વધતું વધતું અસંખ્ય લોક પ્રમાણ વૃદ્ધિ પામે છે તે તથા લોકાવધિ પરમાવધિ વિગેરે “વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org