SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ જ્ઞાનપદ ભજીએ રે શ્રી અવધિજ્ઞાનની સ્તુતિનો અર્થ સર્વ તીર્થકરો અવધિજ્ઞાન સહિત (દેવાદિ ભવમાંથી) ઍવીને માતાની કુક્ષીમાં અવતાર લે છે. જે પ્રભુના નામે કરી સુખ વૃક્ષને પ્રાપ્ત કરીએ, અને જે પ્રભુ સર્વ ઈતિ (અતિવૃષ્ટિ અનાવૃયાદિ) ઉપદ્રવોને ટાળનારા છે તેમજ ઈન્દ્ર તથા અધ્યાપકના સંશયને દૂર કરનારા શ્રી વીરપ્રભુ મહિમા તથા જ્ઞાનના આકર છે. તે જ માટે : તે વીરપ્રભુ વિશ્વના પાલક તથા વિજય સહિત લક્ષ્મીસુખને પ્રાપ્ત કરાવનારા છે. ll૧/l પછી ખમાસણ દઈ ઊભા રહી અવધિજ્ઞાનના ગુણ વર્ણવવાને અર્થે દુહા કહેવા તે કહે છે. શ્રી અવધિજ્ઞાનના દુહા અસંખ્ય ભેદ અવધિતણા, ષ તેહમાં સામાન્ય /ક્ષેત્ર પનક લઘુથી ગુરૂ, લોક અસંખ્ય પ્રમાણ / ૧ / લોચન પરે સાથે રહે, તે અનુગામિક ધામ / છાસઠ સાગર અધિક છે, એક જીવ આશરી ઠામ // ૨ // ઉપચો અવધિજ્ઞાનનો, ગુણ જેહને અધિકાર / વંદના તેહને માહરી, શ્વાસમાંહે સો વાર. ૩ / ૧// ખ૦ // ત્રીજો દુહો સર્વ ખમાસમણે કહેવો. / જેહ ક્ષેત્રે એહિ ઉપવું, તિહાં રહ્યો વસ્તુ દેખંત // થીર દીપકની ઉપમા, અનનુગામી લહત ૪ / ઉ૫૦ 1 // ૨ // ખo // અંગુલ અસંખ્યય ભાગથી. વધતું લોક અસંખ્ય // લોકાવધિ પરમાવધિ, વર્ધમાન ગુણ કંખ્ય. ૫. / ઉ૫૦ _// ૩ // ખ૦ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy