________________
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન
૧૧૫ કરે છે તેવા અવધિજ્ઞાની મુનિવરોની સંખ્યા એક લાખ તેત્રીશ હજારને ચારસો છે. //૪/ અવધિજ્ઞાની આનન્દ શ્રાવક (વીરપ્રભુના ૧૦ શ્રમણોપાસકોમાં પહેલા)ને ગૌતમસ્વામીજીએ મિચ્છામિ દુક્કડું આપ્યું હતું. (તે માટે) વિજયલક્ષ્મીરૂપ સુખના મદિર તુલ્ય જ્ઞાન અને જ્ઞાનવત્ત પ્રાણીઓની આશાતનાનો ત્યાગ કરો. આપ //
|ઈતિ અવધિજ્ઞાન સ્તવન // પછી જયવીયરાય વહી ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ અવધિજ્ઞાન આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ // વંદણ૦ // અન્નત્થ0 // એક લોગસ્સ અથવા ચાર નવકારનો કાઉસ્સગ્ન કરી પારીને થોય કહેવી તે નીચે પ્રમાણે –
શ્રી અવધિજ્ઞાનની થઈ ii શંખેશ્વર સાહિબ જે સમરે // એ દેશી // ઓહિ નાણ સહિત સચિ જિનવ, ચવી જનની કૂખે અવતરું / જસ નામે લહીએ સુખતરૂ, સવિ ઈતિ ઉપદ્રવ સંહરુ // હરિ પાઠક સંશય સંહરૂ, વીર મહિમા જ્ઞાન ગુણાય / તે માટે પ્રભુજી વિશ્વભરુ, વિજયાંકિત લક્ષ્મી સુહંકરુ // ૧ //
// ઇતિ સ્તુતિ. //
૧ ઋષભ-૧૦૦૦, અજીત-૯૪૦૦, સંભવ-૯૬૦), અભિનન્દન૯૮૦), સુમતિ-૧૧૦૦૦, પદ્મપ્રભ-૧૦000, સુપાર્શ્વ-૯000, ચન્દ્રપ્રભ૮૦૦૦, સુવિધિ-૮૪00, શીતલ-૭૨૦), શ્રેયાંસ-૬000, વાસુપૂજ્ય૫૪૦૦, વિમલ-૪૮૦૦, અનન્ત-૪૩00, ધર્મ-૩૬૦૦, શનિ-૩000, કુંથુ-૨૫૦૦, અર-૨૬૦૦, મલ્લિ-૨૨૦૦, મુનિસુવ્રત-૧૮૦૦, નમિ૧૬૦૦, નેમિ-૧પ00, પાર્શ્વ-૧૪00, વર્ધમાન ૧૩00, કુલ-૧૩૩૪00 અવધિજ્ઞાની સંખ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org