________________
૧૦૨
જ્ઞાનપદ ભજીએ રે દ્રવ્ય ગુણ પર્યાયે કરીએ, જાણે એક પ્રદેશ જાણે તે સવિ વસ્તુને, નંદીસૂત્ર ઉપદેશ / ૨ // ચોવીશ જિનના જાણીએ, ચૌદ પૂરવધર સાધ / નવ શત તેત્રીશ સહસ છે, અઠ્ઠાણ નિરુપા // પરમત એકાંતવાદીનાં, શાસ્ત્ર સકલ સમુદાય ! તે સમકિતવંતે ગ્રા, અર્થ યથાર્થ જ થાય છે અરિહંત શ્રુતકેવલી કહે એ, જ્ઞાનાચાર ચરિત / શ્રુત પંચમી આરાધવા, વિજયલક્ષ્મી સૂરિ ચિત / ૩ //
શ્રુતજ્ઞાનના ચૈત્યવંદનનો અર્થ સ્વપરને જે પ્રકાશકર્તા છે તે શ્રુતજ્ઞાનને હંમેશાં નમસ્કાર કરો. (મત્યાદિ) જ્ઞાનથી વસ્તુને જાણે દેખે છે તથા શ્રુતજ્ઞાનથી સંશયો ટલે છે. ll૧II વચનના વિષયમાં ન આવે તેવા (બોલી ન શકાય) અભિલાપ્ય અનંતા ભાવો પદાર્થોમાં રહેલા છે, તેનો (અનભિલાષ્યનો) અનંતમો ભાગ વચનપર્યાયમાં આવે તેવો (અભિલાપ્ય ભાવ) કહ્યો છે /ર// વળી કહેવા લાયક (અભિલાષ્ય) પદાર્થોનો અનન્સમો ભાગ ગુણે કરી સ્નેહ સહિત ગણધર મહારાજાએ ચૌદ પૂર્વમાં ગૂંથ્યો છે //// ચૌદ પૂર્વધર ભગવત્તો પરસ્પર અક્ષરજ્ઞાને કરી સરખા છે. પણ ભાવથી (પદાર્થના જ્ઞાનથી) છસ્થાન પતિત હોય છે તે મતિવિશેષો મૃતના જ પ્રકારો છે //૪// તેજ માટે અનત્તમે ભાગે વાણીમાં ગુંથાયેલ છે. સમકિત સહિત શ્રુતજ્ઞાનના કહેલા સર્વ પદાર્થો સત્ય જાણવા. //પ/l
૧ અનન્ત ભાગાધિક ૧ અસંખ્યય ભાગાધિક ૨ સંખ્યયભાગાધિક ૩ સંખ્યયગુણાધિક x અસંખ્ય ગુણાધિક ૫ અનન્તગુણાધિક ૬. અથવા હાનિના છ સ્થાન લેવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org