SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનપંચમી દેવવંદન દ્વિતીય શ્રી શ્રુતજ્ઞાન ચૈત્યવંદન શ્રી શ્રુતજ્ઞાનને નિત્ય નમો, સ્વપર પ્રકાશક જેહ । જાણે દેખે જ્ઞાનથી શ્રુતથી ટાલે સંદેહ અનભિલાપ્ય અનંત ભાવ, વચન અગોચર દાખ્યા । તેહનો ભાગ અનંતમો, વચન પર્યાયે આખ્યા વલી કથનીય પદાર્થનો એ, ભાગ અનંતમો જેહ । ચૌદે પૂરવમાં રચ્યો, ગણધર ગુણ સસ્નેહ ॥ ૧ ॥ માંહોમાંહે પૂરવધરા, અક્ષર લાભે સરિખા । છઠ્ઠાણ વડીયા ભાવથી, તે શ્રુત મતિય વિશેખા // તેહિજ માટે અનંતમે, ભાગ નિબદ્ધા વાચા । સમિકત શ્રુતના જાણીએ, સર્વ પદારથ સાચા ॥ - વૃદ્ધ હંસને પૂછ્યું કે– ‘હવે કોઈ જીવવાનો ઉપાય છે?' વૃદ્ધ હંસે કહ્યું, ‘મેં પ્રથમ જ કહ્યું હતું હવે કાંઈ ઉપાય નથી !’ છેવટ બીજા હંસોએ ઘણું વિનવ્યા ત્યારે वृद्ध હંસે કહ્યું કે - ‘ તમે સૌ શબ જેવા થઈ ને પડી રહો. નહિં તો આ શિકારી ડોક મરડીને મારી નાંખશે.’ સર્વે તે પ્રમાણે રહ્યા. શિકારીએ આવીને જોયું · એટલે બધાને મરેલા જોઈ નીચે નાંખી દીધા. એટલે વૃદ્ધ હંસે કહ્યું ‘ હવે ઉડી જાઓ’ એટલે બધા ઊડી ગયા. આ દૃષ્ટાન્તમાં વૃદ્ધ હંસને અવસ્થાની પરિપકવતાથી વેલડીથી મરણનું જ્ઞાન, વેલડી તોડબી એ બચવાનો ઉપાય, છેવટે મૃતક જેવા રહેવાથી જીવનનો ઉપાય - એ સર્વ જ્ઞાન થયું. ૧ અઠ્ઠાવીશ ભેદો પૂર્વે બતાવ્યા તે જાણવા. ૨ તેમાં અશ્રુતનિશ્રિત ચાર ભેળવતાં બત્રીશ. ૐશ્રુતનિશ્ચિત અને અશ્રુતનિશ્રિત એમ બે ભેદો. ૪ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ એ ચાર ભેદો, ૧૦૧ ૫ અઠ્ઠાવીશ ભેદોને બહુ અબહુ આદિ બાર ભેદે ગુણતાં ૩૩૬. તેમાં અશ્રુતનિશ્રિત ચાર ભેળવતાં - ૩૪૦ II Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005623
Book TitleGyanpad Bhaije Re
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy