________________
જ્ઞાનપદ ભજીએ રે નોઈદ્રિય મનોદ્વારાએ થાય તે જ્ઞા અર્થાવગ્રહ કહેવાય છે IIટll (આ દુહાની અંદર મતિજ્ઞાનના છ ભેદો બતાવ્યા છે, ૧ સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, ર જિહુવેદ્રિય અર્થાવગ્રહ, ૩. ધ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ૪. ચક્ષુરિન્દ્રિય અર્થાવગ્રહ, ૫ શ્રવણેન્દ્રિય અર્થાવગ્રહ, ૬. માનસ અર્થાવગ્રહ) ૮ અન્વયે (તેની સાથે વ્યાપ્ત) તથા વ્યતિરેક ( તેમાં નહિ રહેનારા) ધર્મની વિચારણા વડે અર્થવગ્રહથી જાણેલાં પદાર્થનું અત્તર્મુહૂર્તની સ્થિતિવાળું પાંચ ઈન્દ્રિયો તથા મનોકારાએ શાન થાય તે ઈહાવિચારણા નામનું જ્ઞાન જાણવું (યત્સલ્વેતસૂક્તમન્વય: / યદભાવે તદભાવો વ્યતિરેકઃ- જે જે તેનું સત્યણું હોયયતે અન્વય કહેવાય તથા જેના અભાવથી તેનો અભાવ હોય તે વ્યતિરેક કહેવાય, જેમ “સ્થાણુર્વા પુરુષો વા?” આ પ્રમાણે સંશય થયા પછી હાથ પગ મુખ વિગેરે પુરુષના ધર્મ હોવાથી આ પુરુષ છે એમ જણાય તે તેના અન્વય ધર્મ, તથા ડાળ બાકા વિગેરે સ્થાણુના ધર્મ તેમાં નહિ હોવાથી આ સ્થાણુ નથી તે તેના વ્યતિરેક ધર્મ જાણવા, આ દુહાની અંદર મતિજ્ઞાનના છ ભેદો દર્શાવ્યા છે ૧ સ્પર્શનેન્દ્રિય ઈહા, ૨ રસનેન્દ્રિય ઈહા, ૩ ધ્રાણેન્દ્રિય ઈહા, ૪ ચક્ષુરિન્દ્રિય ઈહા, ૫ શ્રવણેન્દ્રિય ઈહા, ૬ માનસઈહા) // ૯ // વર્ણગન્યાદિનો નિશ્ચય થવાથી પાંચ ઈન્દ્રિય તથા મન વડે આ દેવતા છે, મનુષ્ય છે, કે અમુક વસ્તુ છે આવો ઉત્તમ નિશ્ચય થાય છે તે અપાય નામનો ભેદ સમજાવો. (આ
૧. વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શની બિનતા સિવાયનું આ કાંઈક વસ્તુ છે એવું જ્ઞાન, આ મતિજ્ઞાનનો બીજો ભેદ, આ જ્ઞાનની સ્થિતિ નિશ્ચયથી એક સમયની છે અને વ્યવહારથી અત્તર્મુહૂર્તની છે.
૨. આ ધર્મો હોવાથી આ પદાર્થ છે તથથ આ ધર્મો નહિ હોવાથી આ પદાર્થ નથી - એવી વિચારણા રુપ જ્ઞાન. આ મતિજ્ઞાનનો ત્રીજો ભેદ.
૧ વર્ણ, ગન્ધ, રસ, સ્પર્શની ભિન્નતા સિવાયનું આ કાંઈક વસ્તુ છે એવું જ્ઞાન, આ મતિજ્ઞાનનો બીજો ભેદ, આ જ્ઞાનની સ્થિતિ નિશ્ચયથી એક સમયની છે અને વ્યવહારથી અત્તર્મુહૂર્તની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org