________________
૯૧
શ્રી જ્ઞાનપંચમી દેવવંદન શ્રી સૌભાગ્ય પંચમી દિને, આરાધો મતિજ્ઞાન / ભેદ અઠ્ઠાવીશ એહના, સ્તવીકે કરી બહુમાન // ૪ /
પીઠિકાના દુહાનો અર્થ શ્રી ગૌતમસ્વામી મહારાજ ભગવતી આદિ આગમોને વિષે “નમો ગંભીએ લીવિએ” એવા શબ્દોએ કરીને જેને નમસ્કાર કરે છે, તે 'અઢાર પ્રકારના સંજ્ઞાક્ષર (લિપિ) સ્વરૂપ ભગવતી (પૂજ્ય) એકાત્ત સુખરૂપ શ્રી શ્રુતદેવીને હું વાંદુ છું /૧// શેય (જાણવાલાયક) પદાર્થો અનત્તા હોવાથી જ્ઞાનના પણ અનેક (અન
) ભેદો થાય છે. તેમાંથી આત્માના ધર્મને પ્રકાશ કરનારા એકાવન ભેદોને હું કહું છું. /ર/ એકેક ગુણદીઠ એકેક ખમાસમણ દઈને એકેક જ્ઞાનગુણની સ્તવના કરીએ. એ પ્રમાણે રૂડા વિવેક રહિત એકાવવ ખમાસમણ દઈએ. /al શ્રી સૌભાગ્ય પંચમી (કાર્તિકશુદિ ૫)ને દિવસે મતિજ્ઞાનની આરાધના કરો. એ મતિજ્ઞાનના પૂર્વોક્ત એકાવન ભેદોમાંના અઠ્ઠાવીશ ભેદો છે. તે ભેદોની ઘણા માનપૂર્વક સ્તવના કરીએ ૪ll
ગુણના દુહી ઈદ્રિય વસ્તુપુગ્ગલા, મલવે અવવ નાણ // લોચન મન વિષ્ણુ અક્ષને, વ્યંજનાવગ્રહ જાણ // ૫ // ભાગ અસંખ્ય આવલિ લઘુ, સાસ પહુત ઠિઈ જિઢ // પ્રાપ્તકારી ચઉ ઈકિયા, અપ્રાપ્યકારી દુગ દિક // ૬ //
કે ૧. હંસલિપિ ૧, ભૂત, ર, યક્ષ, ૩, રાક્ષસ, ૪, ઉર્દુ) ૫, યવની * તુ0 ૭, કીરી. ૮, દ્રવિડo ૯, સિંધી, ૧૦, માલવી) ૧૧ નડી ૧૨, નાગરી, ૧૩, લાટ, ૧૪, ફારસી, ૧૫, નૈમિત્તિકી) ૧૬, ચાણકયીઓ ૧૭ મૂલદેવીઓ ૧૮.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org