________________
/ ધ્યાન અને કાયોત્સર્ગ |
[૬] રૂપાતીત ધ્યાન
નવ વર્ષની વયે નિવૃત્તિનાથ સંત જ્ઞાનેશ્વર પાસે ગયા. ચરણોમાં મૂક્યા. અને ઊડ્યા ત્યારે ભરાયેલ હતા.
તેમણે આ અનુભવને શબ્દબદ્ધ કરતાં કહ્યું છે ખાલી ઘડાને નદીના પ્રવાહમાં મૂકો અને તે ભરાઈ જાય તેમ હું ભરાઈ ગયો.
વિભાવોથી ખાલી થવાયું. સ્વભાવદશાથી ભરી જવાયું.
જર્મનીની એક મહિલા પ્રોફેસર બૌદ્ધ ગ્રન્થોની વિદુષી હતી. પણ તેમને ખ્યાલ હતો કે સદ્ગુરુ પાસેથી ગ્રન્થ લેવો તે જુદી જ વાત છે.
૬૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org