________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પિંડસ્થ ધ્યાન
આધારસૂત્ર પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ : ભેદજ્ઞાન અંતરગત ધારે,
સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે; સકતિ વિચારી શાબ્નતા પામે, તે પિંડસ્થ ધ્યાન કહેવાવે./ ૯૫ //
- સ્વરોદય જ્ઞાન, પૂ. ચિદાનંદજી મહારાજ
પિંડસ્થ ધ્યાનનું યોગશાસ્ત્રના સાતમા પ્રકાશમાં વર્ણવાયેલ સ્વરૂપ :
पिण्डं शरीरम् तत्र तिष्ठतीति पिण्डस्थं ध्येयम् ॥ ८ टीका ॥ (पिंड એટલે શરીર અને તેમાં રહે તે પિંડસ્થ.).
એ પછી, ૯મા શ્લોકથી પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓનું સ્વરૂપ બતાવ્યું છે.
સાધના સૂત્ર સદ્ગુરુ દ્વારા શક્તિપાત ભેદજ્ઞાનનો તીવ્ર અભ્યાસ
SO
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org