________________
// ધ્યાન અને કાયોત્સર્ગ છે
[૫] પિંડસ્થ ધ્યાન
મઝાનું આ વચન : * “ધૂકે ઢગમેં જ્યોત જલતે હૈ,
મિટ્યો અંધારો અત્તર કો; ઈ અજવાળે આતમ સૂઝ,
ભેદ જડ્યો ઉન ઘર કો...' ધૂળના ઢેફાં જેવી આ ક્ષણભંગુર કાયામાં જ્યોત ઝળહળે છે : ચૈતન્ય તત્ત્વની. એ ઝળાંહળાં પ્રકાશમાં અંધારુ દૂર થયું. આત્મતત્ત્વનો ઉજાશ બરોબર માણવાનું થયું. પેલા ઘરનો – ભીતરી ઘરનો ભેદ જડ્યો.
મીરાએ કહ્યું છે : “બડે ઘર તારી લાગી, મારી મનની ઉણારત ભાગી. બસ, કાયાના ઘરથી આતમના ઘર સુધી તો જવું છે.
- ૪૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org