________________
ધ્યાન અને કાયોત્સર્ગ છે પદસ્થ ધ્યાન
(૪)
આધારસૂત્ર
પદસ્થ ધ્યાનનું સ્વરૂપ : તીર્થંકર પદવી પરધાન,
ગુણ અનંત કો જાણી થાન; ગુણ વિચાર નિજ ગુણ જે લહે, ધ્યાન પદસ્થ સુગુરુ ઈમ કહે... IN૯૪l
- સ્વરોદય જ્ઞાન, પૂ. ચિદાનંદજી મહારાજ તીર્થકર પદ શ્રેષ્ઠ પદ, જે અનન્ત ગુણોના સ્થાન રૂપ છે. તે પ્રભુના ગુણોનું પ્રતિબિમ્બન સાધકના હૃદયમાં પડે છે તે પદસ્થ ધ્યાન છે તેમ સદ્ગુરુ કહે છે.
સાધના સૂત્ર
ક્ષીણ વિકલ્પદશા નિર્મળ અત્તરાત્મદશા
૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org