________________
| ધ્યાન અને કાયોત્સર્ગ //
[૪] પદસ્થ ધ્યાન
જન્મો પહેલાંની એક ઘટના.
પ્રભુના સમવસરણમાં આપણે ગયેલા. એ પહેલાં ગયેલ ત્યારે તો કોઈ ભાવ નહોતો આવ્યો; પણ આ વખતે એવો તો ભાવ છલકાયો.. બસ, પ્રભુને નીરખ્યા જ કરીએ. અત્યારે એ ભાવધારાની સ્મૃતિ થતાં પેલું ગીત યાદ આવે :
‘તુજને જોયા કરું,
તારી સન્મુખ રહું, તારા હોઠ ફડફડે એની રાહ જોઉં છું... જ્યારે ભાવો ભરીને તારી ભક્તિ કરું, ત્યારે ઉન્માદે હૈયું ન સાચવી શકું; તારી અમીદષ્ટિ માટે હું તો તરસ્યા કરું. ૩૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org