________________
રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ : ‘રહત વિકાર સ્વરૂપ નીહારી, તાકી સંગત મનસા ધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય,
ધ્યાન અને કાયોત્સર્ગ ♦ રૂપસ્થ ધ્યાન
(૩)
આધારસૂત્ર
પ્રથમ ભેદ તિણે અવસર હોય...' ।। ૯૩ ||
પૂ. ચિદાનન્દજી, ‘સ્વરોદય જ્ઞાન’ સાધક પોતાના રાગ-દ્વેષાત્મક રૂપને જુએ છે અને મનમાં એ જોવાના લયને ઉભારે છે... આ રીતે, ‘જોવા રૂપ’ - દર્શન સ્વરૂપ - એક ગુણને આંશિક રીતે સાધકે પકડ્યો અને એથી એ દર્શનની પળોમાં તે રૂપસ્થ ધ્યાનને પામે છે
દ્રષ્ટાભાવ
Jain Education International
સાધના સૂત્ર
૩૪
For Personal & Private Use Only
www.jainelibrary.org