________________
ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન
આ જ છે દ્રષ્ટાભાવ.
પદાર્થો કે વ્યક્તિઓને સાધક જુએ ત્યારે એમાં રતિ-અરતિ ન કરે. નિજ ગુણ અંશ લહે જબ..” આ જ રૂપસ્થ ધ્યાન પોતાના સ્વરૂપ ભણી ઢળવાનું.
જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવ આદિ કોઈ પણ ગુણોમાં સ્થિર થવું તે રૂપસ્થ
ધ્યાન.
૩૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org