________________
Jain Education International
॥ ધ્યાન અને કાયોત્સર્ગ ।।
[૧૨] ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ
પ્યારી ઝેન કથા છે :
શિષ્યે ત્રણસો પાનાંનું પુસ્તક, સ ્ ગુરુના ઉપદેશ પરનું, તૈયાર કરી ગુરુદેવનાં ચરણોમાં મૂક્યું.
ગુરુ હસ્યા. ગુરુ કહે : મારો ઉપદેશ તો છે ત્રણ શબ્દનો - To be Silence. તું આટલું બધું ક્યાંથી લઈ આવ્યો ?
To be Silence. મૌનમાં રહો ! બાકી શું રહ્યું ? મૌનની મઝાની વ્યાખ્યા જ્ઞાનસાર ગ્રંથે આપી : પુત્તેિષ્વપ્રવૃત્તિસ્તુ, યોગાનાં મૌનમુત્તમમ્। બહિર્ભાવમાં ન જવું તે મૌન. અને એટલે જ, અન્તર્ભાવમાં જવું તે મૌન. પોતાની ભીતર જ જવાની આ વાત.
૧૩૨
For Personal & Private Use Only
www.jainelibrary.org